Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Mansa - online gujarat news - Page 2

Tag: Mansa

માણસા : બિલોદરા ગામ ખાતે યોજાયો શ્રી ભવાની માતાજી મંદિરનો ૨૫મો ભવ્ય રજત જયંતિ મહોત્સવ ૨૦૨૪

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બિલોદરા ગામ ખાતે શ્રી ભવાની માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, જેમાં શ્રી…

માણસા : અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથોસાથ જામળા ગામના શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનુ ભવ્ય આયોજન

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના નવીન મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી…

માણસા : ઇશ્વરપુરા ગામ ખાતે આવેલ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી ગોવિંદભાઇ વેલાભાઈ કાનાંભાઈ ચૌધરી પરિવાર દ્વારા યોજાઈ ભવ્ય શ્રીમદ્દ ભાગવત પારાયણ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇશ્વરપુરા ગામ ખાતે શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનુ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલુ છે, જેના દિવ્ય…

અમદાવાદ : નભોઈ ખાતે આજોલ ગામ કડવા પાટીદાર મંડળ અમદાવાદ દ્વારા યોજાયો ભવ્ય ૨૦મો સ્નેહ મિલન સમારોહ

અમદાવાદ નજીકના નભોઈ ખાતે આવેલા જે. એસ. પટેલ ક્રિકેટ ક્લબ ખાતે આજોલ ગામ કડવા પાટીદાર મંડળ, અમદાવાદ દ્વારા ભવ્ય 20મા…

માણસા : લોદરા ગામના ઐતિહાસિક શ્રી રામદેવપીર ભગવાનના મંદિર ખાતે યોજાયો ૩૩ જ્યોતનો દિવ્ય જ્યોત પાઠ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે મેન હાઇવે ઉપર જ શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિર…

માણસા : ચરાડાના પાટીદાર પરિવાર દ્વારા નવીન પાટીદાર સંકુલ નુ ઉદ્ઘાટન તથા શ્રી ઉમિયા માતાજીના નવીન મંદિરના ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે 18 કરોડના ખર્ચે શ્રી પાટીદાર પરિવાર દ્વારા ભવ્ય પાટીદાર સંકુલ નિર્માણ કરવામાં આવ્યું…

માણસા : રામપુરા ગામ ખાતે આવેલ વિઝાવાળી શ્રી મહાકાળી મંદિર ખાતે યોજાયો કારતક સુદ ત્રીજનો ભવ્ય મહોત્સવ ૨૦૨૩

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના રામપુરા ગામ ખાતે ખુબ જં સુંદર અને ભવ્ય શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે…

માણસા : માણેકપુર ગામના રોહિત વાસ ખાતે દિવાળી નિમિત્તે યોજાયો શ્રી જોગણી માતાજીનો ફુલારા ગરબા મહોત્સવ ૨૦૨૩

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના માણેકપુર ગામના રોહિતવાસ ખાતે અવિરત ૫૦ થી ૬૦ વર્ષથી દિવાળી ના પાવન પર્વ પર શ્રી જોગણી…

માણસા : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે માણસા વિધાનસભાના ધારાસભ્ય ના નવીન કાર્યાલય શ્યામ રથ નુ ઉદ્દઘાટન

ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં રાજપુર પાટિયા ખાતે 37 માણસા વિધાનસભાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ સાહેબના નવીન કાર્યાલય નું આજરોજ માનનીય…

માણસા : વરસોડા સ્ટેટ ખાતે આવેલા જગભાબાપુના માઢમા યોજાયો શ્રી જોગણી માતાજીના નવીન મંદિરનો ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટ ગામ ખાતે જગભાના માઢમાં શ્રી જોગણી માતાજી નું સુંદર મંદિર આવેલું છે, જેનો જીરણોદ્ધાર…