Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Gandhinagar - online gujarat news - Page 20

Tag: Gandhinagar

ગાંધીનગર : કુડાસણ ગામે શ્રી કાલ ભૈરવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

તાલુકા-જિલ્લા ગાંધીનગરના કુડાસણ ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી કાલભૈરવ મંદિર નિર્માણ પામ્યું છે જેનો ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 18 19…

માણસા : લોદરા ગામના ઐતિહાસિક શ્રી બાલા હનુમાન મંદિરના આજે શનિવારના રોજ દિવ્ય દર્શન

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે શ્રી બાલા હનુમાનજીનુ અતિ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, જ્યાં શ્રી બાલા…

કલોલ : ભાદરવી પૂનમના શુભ દિવસે કરીએ દર્શન સાંતેજ ગામ ખાતે બિરાજમાન શ્રી અંબાજી માતાજીના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે શ્રી માત્રી માતાજી નું ખૂબ જ ભવ્ય અને મોટુ સુંદર મંદીર આવેલુ છે,…

ગાંધીનગર : જાસપુર ગામના શ્રી અલખધણી રામદેવજી મહારાજ મંદિર ખાતે યોજાયો ભાદરવા સુદ નોમનો નેજા મહોત્સવ 2021

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામ ખાતે શ્રી અલખધણી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં…

માણસા : બદપુરા ગામના શ્રી રામદેવજી મહારાજના મંદિરે યોજાયો ભવ્યાતિભવ્ય રામદેવ નવરાત્રી મહોત્સવ 2021

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બદપુરા ઇશ્વરપુરા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે,…

ગાંધીનગર : રાંધેજાના ઐતિહાસિક શ્રી બાલાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૧

તાલુકા જીલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે શ્રી બાલાજી મંદિર આવેલુ છે, કહેવાય છે કે આ મંદિરમા શ્રી બાલાજી ભગવાન સહિત…

કલોલ : અઢાણા ગામે યોજાયો શ્રી અમરનાથ મહાદેવનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામા અઢાણા ગામ આવેલુ છે, જ્યાં એકપણ મહાદેવજીનુ મંદિર ન હોવાને કારણે સમસ્ત ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી શ્રી…

ગાંધીનગર : ઉવારસદના શ્રી અંત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર તથા મંત્રમંદિરમા નોટબુક પધરાવવાનુ આયોજન

ગાંધીનગર : ઉવારસદના શ્રી અંત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર તથા મંત્રમંદિરમા નોટબુક પધરાવવાનુ આયોજનતાલુકા-જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામમા શ્રી અંત્રેશ્વર મહાદેવજીનું…

માણસા : આનંદીમાઁનો વડલો વિઘ્નેશ્વરી ધામ ખાતે શ્રી દિનેશભાઇ વ્યાસના જન્મદિવસ નિમિત્તે અસ્થિ કળશનુ લોકાર્પણ

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ, ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમા, જ્યાં શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત…

ગાંધીનગરના ઇસનપુર મોટા ગામ ખાતે શ્રી માધવાનંદ ભજનાશ્રમ નું લોકાર્પણ કરાયુ

તાલુકા-જિલ્લા ગાંધીનગરના ઈસનપુર મોટા ગામે શ્રી માધવાનંદ ભજન આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં સમુદ્ર લોકાર્પણ આજરોજ ગુરુ પૂર્ણિમાના શુભ…