Tag: Dholka

ધોળકા : બદરખા ગામ ખાતે શ્રી વિહત, મેલડી તથા ખોડિયાર માતાજી મંદિરના નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામ ખાતે રબારી વાસમા શ્રી વિહત, મેલડી તથા ખોડિયાર માતાજીનુ નવીન મંદિર નિર્માણ પામ્યુ છે,…

ધોળકા : સમાણી ગામના શ્રી કબીર મંદિરના સાનિધ્યમા સમાધિ પૂજન તથા ગુરુદેવના નામથી જે શીલા પાણી પર તરે છે એની અમૃત કુંડમા પધરામણી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ પોસ્ટ ખાતે આવેલા સમાણી ગામમાં ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિરો આવેલા છે, એ જ…

અમદાવાદ : વેજલપુરના શ્રી યશ પટેલ તથા શ્રી વિષ્ણુજી ઠાકોર પરિવાર બન્યા કેલીયા વાસણા ખાતે યોજાનાર રથયાત્રાના મામેરાના યજમાન

રથયાત્રાની તૈયારીઓ સમગ્ર ભારતવર્માં ચાલી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગામ ખાતે યોજાનાર આગામી રથયાત્રાનું મામેરૂ…

ધોળકા : સરોડા ગામ ખાતે આવેલ શ્રી ચેહર ગોગા ધામ મંદિર ખાતે યોજાયો 24મો દિવ્ય અને ભવ્ય પાટોત્સવ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામ ખાતે રબારીવાસમાં શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચેહર…

ધોળકા : અરણેજ ખાતે આવેલા શ્રી મેરુ માનતુંગ ભવ્યધામમા ૩૫ જેટલી દિવ્ય પ્રતિમાજીઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થ આવેલુ છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી…

ધોળકા : કેલીયા વાસણા ખાતે આવેલા શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા યોજાઇ ભવ્યાતિભવ્ય રથયાત્રા ૨૦૨૨

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામ ખાતે શ્રી રણછોડરાયજી ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા…

ધોળકા : ભવાનપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર મંદિરના દિવ્ય દ્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભવાનપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો…

ધોળકા : અરણેજ ખાતે મહા વદ છઠના રોજ યોજાઈ શ્રી મેરુ માનતુંગ ભવ્યધામની દ્વિતીય વાર્ષિક સાલગીરી

અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થ આવેલુ છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી…

આવો દર્શન કરીએ અરણેજ ખાતે શોભતા જૈન તીર્થ એવા શ્રી મેરુ માનતુંગ ભવ્ય ધામના

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ, અમદાવાદથી લગભગ સિત્તેર કિલોમીટરના અંતરે આવેલા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ…

પવિત્ર ભાદરવા માસમાં કરીએ દર્શન સહિજ ગામના શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમના શ્રી રામદેવજી મહારાજના

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સહિજ ગામમા શ્રી ગુરૂદત ગિરનારી આશ્રમ આવેલો છે, આશ્રમમાં શ્રી દત્તાત્રેય ભગવાન તથા શ્રી રામદેવજી મહારાજ…

You missed