Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 7

Tag: Ahmedabad

અમદાવાદ : માણેકબાગ વિસ્તારમાં શ્રી દલિત સેવા સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રમુખશ્રી મનુભાઈ કે મકવાણાના નેતૃત્વ હેઠળ યોજાયો ભવ્ય ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવ

અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં શ્રી દલિત સેવા સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચોથા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં…

અમદાવાદ : વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા આયરના ગોગા મહારાજ મંદિર ખાતે યોજાયો શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ મહોત્સવ

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ વિસ્તારમાં આવેલા ગ્રીનવુડ નજીક શ્રી આયર ના ગોગા મહારાજ નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને…

અમદાવાદ : શાહીબાગમા સરદાર પટેલ સ્મારક ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા “વિવિધ ક્ષેત્રે યશસ્વી પાટીદારો” નામના પુસ્તક વિમોચન તથા એમના સન્માન સમારોહ સન્માનનુ ભવ્ય આયોજન કરાયુ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે દ્વારા વિવિધ ક્ષેત્રે યશસ્વી પાટીદારોના પુસ્તક વીમોચન તથા તેમના ભવ્ય સન્માન સમારોહનુ…

અમદાવાદ : ચાંદલોડિયા ખાતે પૂજ્ય સંતશ્રી અશ્વિન મહારાજ દ્વારા યોજાઈ પૂજ્ય સંતશ્રી જયદેવ બાપાની તૃતીય વાર્ષિક નિર્વાણતિથી નિમિત્તે સત્સંગ સંતવાણી

આજરોજ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ રણછોડ નગર સોસાયટી વિભાગ ૨ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી અશ્વિન મહારાજ તથા સંત શ્રી…

અમદાવાદ : સાબરમતીમા જય જગદંબા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયો વાલ્મિકી સમાજનો ૨૦મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદના સાબરમતી વિસ્તારમા જય જગદંબા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે…

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં એકતા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયો સમસ્ત અનુસૂચિત જાતિનો ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચોથા સમગ્ર અનુસુચિત જાતીના સમૂહ લગ્નનુ સુંદર આયોજન કરવામાં આવ્યું…

અમદાવાદ : ગોતા ખાતે નવરચના રાવળ યોગી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્ય દ્રિતીય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં શ્રી નવરચના રાવળ યોગી સમાજ વિકાસ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન…

અમદાવાદ : ઘોડાસરની ઘનશ્યામનગર સોસાયટી ખાતે શ્રી સધીમાઁ પરિવાર કનીજ દ્વારા નવનિર્મિત મઢમા શ્રી હરસિધ્ધિ માતાજીની અલૌકિક અને તેજોમય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી ઘનશ્યામ નગર સોસાયટી ખાતે શ્રી સઘીમાઁ પરિવાર કનિજ દ્વારા શ્રી સધી માતાજીનો દિવ્ય અને ભવ્ય મઢ…

અમદાવાદ : ગોમતીપુર ગામ ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ (લવકુશ) દ્વારા શ્રીમતી કૈલાશબેન બાબુભાઈ પટેલ (JSIW, જય સોમનાથ પરિવાર, ખોરજ)ના સહયોગથી કે. બી. પટેલ ફિઝિયોથેરાપી સેન્ટરનુ લોકાર્પણ કરાયુ

અમદાવાદની શ્રી પાટીદાર પરિવાર સેવા ટ્રસ્ટ (લવકુશ) સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, એ…