આવો નવલી નવરાત્રીમા કરીએ બાપુનગરના શ્રી મહાકાળી માતાજીના દિવ્ય દર્શન
સમગ્ર દેશમાં જ્યારે નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે પ્રથમ નોરતે આપણે આવ્યા છીએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જ્યાં અનિલ સ્ટાર્ચ…
આવો નવરાત્રીના પ્રથમ નોરતે કરીએ દર્શન પરઢોલ ગામ ના શ્રી મહાકાળી માતાજીના || Online Gujarat news
સમગ્ર દેશમાં જ્યારે નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના પરઢોલ ગામમાં, જ્યાં અહીંયા…
આવો દર્શન કરીએ દિવ્ય મૂર્તિમા બિરાજમાન એવા એણાસણ ગામ ના શ્રી વેરાઈ માતાજીના
અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના એણાસણ ગામમાં ગ્રામ પંચાયતની સામે જ શ્રી વેરાઈ માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેરાઈ…
આવો દર્શન કરીએ એણાસણ ગામના દિવ્ય એવા શ્રી ફુલ જોગણી માતાજીના
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણ ગામ માં, દહેગામ નરોડા રોડ ઉપર એણાસણ આવતાની સાથે જ શ્રી ફુલ જોગણી માતાજી નું…
વ્રજધામ હવેલી ખાતે યોજાયો વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીનો પ્રાકટ્ય મહોત્સવ
અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલી વ્રજધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી (કડી-અમદાવાદ) નો પ્રાકટ્ય મહોત્સવ ઉજવાયો હતો, જેમા સવારે પલના…
સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયી ઓનલાઇન રાજકીય સંવેદના ચિંતન બેઠક – ૪
આજરોજ ગુજરાતના સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ઓનલાઇન રાજકીય સંવેદના ચિંતન બેઠક – ૪ નું આયોજન કરવામાં આવ્યું હતું, આમ તો…
આવો નિહાળીએ અમદાવાદના ભાઇપુરા વિસ્તારના જય બજરંગ મિત્ર મંડળના ગણેશજી
અમદાવાદના ભાઇપુરા વિસ્તારમા છેલ્લા ૪૦ વર્ષથી અવિરત રીતે શ્રી ગણેશ મહોત્સવ ઉજવવામા આવે છે, આમતો આ ઉત્સવ જય બજરંગ મિત્ર…
ભાદરવા સુદ અગિયારસના પાવન દિવસે કરીએ થલતેજ ગામના શ્રી રામાપીર તથા રાણી નેતલદેના સજોડે દર્શન
અમદાવાદના થલતેજ ગામમાં શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી રામદેવપીરજી મહારાજ રાણી નેતલદે…
થલતેજના શ્રી રામદેવપીર મંદિર નો ભાદરવા સુદ અગિયારસ નો મેળો મોકુફ || ઘર બેઠા કરો લાઈવ દર્શન થલતેજના શ્રી રામદેવપીર મંદિર તથા શ્રી સાંઈધામના
અમદાવાદના થલતેજ વિસ્તારમાં સાલ હોસ્પિટલ ની સામે શ્રી રામદેવજી મહારાજનું અતિભવ્ય મંદિર આવેલું છે, જ્યાં ભાદરવા સુદ અગિયારસ ના રોજ…
