અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલી વ્રજધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી (કડી-અમદાવાદ) નો પ્રાકટ્ય મહોત્સવ ઉજવાયો હતો, જેમા સવારે પલના મનોરથ, તિલક આરતી તથા પૂજ્ય મહારાજ શ્રી માર્કંડેય પૂજા ત્યારબાદ સાંજે દાનઘાટી મનોરથનુ આયોજન કરાયુ હતુ, આમ તો દરવર્ષે આ આયોજન ભવ્યાતિભવ્ય રીતે યોજાય છે પણ આ વખતે કોરોના મહામારીને કારણે સંપુર્ણ કાર્યક્રમ હવેલીમા અંદર જ યોજાયો હતો બસ જેમા ભક્તો માત્ર ફેસબુક લાઈવથી જોડાયા હતા.

સમસ્ત ભક્તોનુ અભિવાદન વૈષ્ણવાચાર્ય શ્રી યદુનાથજી મહોદાયશ્રી તથા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી દ્વારા કરવામા આવ્યુ હતુ.

જુઓ સંપૂર્ણ એપિસોડ

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *