Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 18

Tag: Ahmedabad

અમદાવાદ : ઘાટલોડિયા વિસ્તારમા શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજ કો. ઓ. ક્રેડિટ સોસાયટી લી. ની નવીન બ્રાન્ચનો શુભારંભ કરાયો

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમા શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજ કો. ઓ. ક્રેડિટ સોસાયટી લી. ની નવીન બ્રાન્ચનો શુભારંભ કરાવામા આવ્યો હતો,…

દસક્રોઈ : ચવલજ ગામ ખાતે જય બાબરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામદેવપીર મંદિરના દિવ્ય સાનિધ્યમા 43 નવયુગલોના ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચવલજ ગામ ખાતે જય બાબારી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામદેવપીર ભગવાનનું ખુબ જ સુંદર અને ભવ્ય…

માંડલ : દાલોદ ગામ ખાતે યોજાયો શ્રી વિઠ્ઠલાપરા પરિવાર કુળદેવી માતાજીનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૧

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ગામ ખાતે વિઠ્ઠલાપરા પરિવાર દ્વારા કુળદેવી માતાજીનુ અતિ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે,…

માંડલ : નાયકપુર ગામ ખાતે યોજાયો ૯૦૦ વર્ષના ઐતિહાસીક શ્રી નિલકંઠેશ્વર મહાદેવજી મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૧

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાયકપુર ગામમા ઐતિહાસીક એવુ 900 વર્ષ પુરાણું શ્રી નીલકંઠેશ્વર મહાદેવજીનુ મંદિર આવેલું છે, જે મંદિરનું નવ…

દસક્રોઈ : ચવલજ ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર મંદિર નો તૃતીય ભવ્ય પાટોત્સવ 2021

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ચવલજ ગામ માં રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ…

અમદાવાદ : ચેનપુર ગામ ખાતે શ્રી વિનુભાઈ પરમારને આંગણે યોજાયો શ્રી મહાકાળી માતાજીનો પરંપરાગત ભાઇબીજ ગરબા મહોત્સવ

અમદાવાદ નજીકના ચેનપુર ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનુ અતિ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે જ્યાં શ્રી મહાકાળી માતાજી ખુબ…

તમે ફટાકડા ક્યાંથી લેવાના? લીધા પહેલા જરૂર મુલાકાત લો, અહીયા છે લેટેસ્ટ 311 વેરાયટીના ફટાકડા એ પણ હોલસેલ ભાવે || પધારો “શ્યામ ફટાકડા”

દિવાળીમા હાલ ફટાકડા ખરીદવાનુ વિચારી રહ્યા હો તો આવો શ્યામ ફટાકડા સ્ટોલ પર, જ્યાં આપને મળશે ૩૧૧ પ્રકારની ફટાકડાની એકદમ…

અમદાવાદ : જીવરાજ પાર્કના પારૂલ એપાર્ટમેન્ટ ખાતે યોજાયો શ્રી બાલા બહુચર મંદિરનો પંદરમો દિવ્ય પાટોત્સવ

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના પારૂલ એપાર્ટમેન્ટ ખાતે ત્રિપુરા સુંદરી શ્રી બાલા બહુચર માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી પશુપતિનાથ…

દસ્ક્રોઈ : વાંચ ગામમા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના દ્વિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના વાંચ ગામ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ પામ્યું છે,…

અમદાવાદ : અસારવાના સંતશ્રી કહારનાથ મહારાજના મંદિરે ભાદરવા સુદ તેરસના ૫૧મા સંત શ્રી કહારનાથ મહોત્સવમા ઉમટ્યા દર્શનાર્થીઓ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સંત કહારનાથ મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલુ છે, સંત શ્રી કહારનાથ બાપુએ દેવીપૂજક પટણી સમાજના ધર્મ…