Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
2023 - online gujarat news - Page 3

Tag: 2023

કલોલ : ગોલથરા ગામ ખાતે યોજાયો શ્રી મહાકાળી દિવાળી ગરબા મહોત્સવ ૨૦૨૩

કલોલ તાલુકાના ગોલથરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં દિવ્ય અને ભવ્ય નવીન સુંદર…

કલોલ :  રાંચરડા ખાતે આવેલા ઐતિહાસિક શ્રી નારસંગવીર દાદાના મંદિર ખાતે યોજાયો ભવ્ય શ્રી નારસંગવીર ગરબા મહોત્સવ ૨૦૨૩

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડા ગામમાં ઐતિહાસિક શ્રી નારસંગવીર દાદાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને સમારકામ…

ઊંઝા : બ્રાહ્મણવાડા ગામ ખાતે શ્રી ગણપતિ દાદા ના નવીન મંદિરના ભવ્ય ત્રીદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ

ઊંઝા : બ્રાહ્મણવાડા ગામ ખાતે શ્રી ગણપતિ દાદા ના નવીન મંદિરના ભવ્ય ત્રીદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભમહેસાણા જિલ્લાના…

વિજાપુર : લાડોલ ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી હરસિધ્ધિ માતાજી મંદિર શક્તિપીઠના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય હરસિધ્ધિ મહોત્સવનુ આયોજન

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં 2000 વર્ષ થી પણ વધારે પુરાણું અને ઐતિહાસિક શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર…

કલોલ : પલિયડ ગામના ચૌધરી વાસ ખાતે યોજાયો પરંપરાગત દિવાળી ગરબા મહોત્સવ ૨૦૨૩ || Kajal Maheriya

કલોલ : પલિયડ ગામ ખાતે યોજાયો પરંપરાગત દિવાળી ગરબા મહોત્સવ ૨૦૨૩ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામ ખાતે અવિરત છેલ્લા 200…

કલોલ : નારદીપુર ઠાકોર સમાજ અંબિકા યુવક મંડળ દ્વારા યોજાયો કાળી ચૌદશનો પારંપરિક ગરબા મહોત્સવ ૨૦૨૩

સંપૂર્ણ માહિતી શ્રી ભીખાજી ઠાકોર દ્વારા અપાઈ જુઓ સંપૂર્ણ એપિસોડ #Nardipur #ThakorSamaj #AmbikaYuvakMandal #KaliChaudash #GarbaMahotsav

મહેસાણા : લાંઘણજ ગામ ખાતે યોજાયો શ્રી બુટ ભવાની માતાજીનો ભવ્ય કાળી ચૌદશ ગરબા મહોત્સવ

તાલુકા જિલ્લા મહેસાણાના લાંઘણજ ગામ ખાતે શ્રી બુટ ભવાની માતાજી નું ઐતિહાસિક મંદિર આવેલું છે, જે મંદિરના દિવ્ય સાનિધ્યમાં દર…

અમદાવાદ : શ્રી સિધ્ધેશ્વર હનુમાનદાદા પગપાળા યાત્રા સંઘ દ્વારા યોજાયો ૨૨મો અમદાવાદથી આજોલ પગપાળા યાત્રા સંઘ

શ્રી સિધ્ધેશ્વર હનુમાનદાદા પગપાળા યાત્રા સંઘ દ્વારા દર વર્ષે અમદાવાદ થી આજોલ પદયાત્રા સંઘનું સુંદર આયોજન કરવામાં આવે છે, એ…

ગાંધીનગર : વીરા તલાવડી ગામ ખાતે આવેલા શ્રી ખત્રી મહારાજના દિવ્ય મંદિર ખાતે યોજાયો ધનતેરસનો ભવ્ય મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના વિરા તલાવડી ગામ ખાતે ઐતિહાસિક એવું શ્રી ખત્રી મહારાજનું મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની…