Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ - online gujarat news - Page 4

Tag: અમદાવાદ

પવિત્ર ભાદરવા માસમાં કરીએ દર્શન સહિજ ગામના શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમના શ્રી રામદેવજી મહારાજના

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સહિજ ગામમા શ્રી ગુરૂદત ગિરનારી આશ્રમ આવેલો છે, આશ્રમમાં શ્રી દત્તાત્રેય ભગવાન તથા શ્રી રામદેવજી મહારાજ…

ભાદરવી સુદ નોમના દિવસે કરીએ દેત્રોજ તાલુકાના રાજપુરા ગામ ના શ્રી રામદેવજી મહારાજના

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામ માં શ્રી રામદેવજી મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ…

ગુજરાતમા સૌપ્રથમ વાર યોજાયો પ્રજાપતિ સમાજનો ઓનલાઈન જીવનસાથી પસંદગી મેળો

અમદાવાદના પ્રજાપતિ શાદી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વાર ઓનલાઈન જીવનસાથી પસંદગી અવસર ૨૦૨૦નુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ૭૦૦…

આવો ભાદરવી સુદ બીજના શુભ દિવસે દર્શન કરીએ અમદાવાદ નજીકના મુમતપુરા ગામના શ્રી રામદેવપીરજી મહારાજના

અમદાવાદ નજીકના મુમતપુરા ગામ માં શ્રી રામદેવપીરજી મહારાજનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં દર વર્ષે ભાદરવા મહિનામાં આવનાર…

અમદાવાદના શ્રી પરીમલ જૈન સંઘ દ્રારા ઉજવાયો શ્રી મહાવીર જન્મ વાંચન ઉત્સવ

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં શ્રી પરિમલ જૈન સંઘ દ્વારા વર્ષ દરમિયાન ઘણા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે પણ વર્તમાનની…

શ્રાવણ વદ નોમના દિવસે કરો ઘરે બેઠા દર્શન અમદાવાદના શ્રી ગોગાજી ચૌહાણ મંદિરના

અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં શ્રી ગોગાજી ચૌહાણ ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, જેઓ વાલ્મિકી સમાજ ના ઇષ્ટદેવતા છે, વર્ષોની પરંપરા…

સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા યોજાયો ફૂલોનો હોળી મહોત્સવ

અમદાવાદમાં આવેલા સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, એજ રીતે આ વખતે…

બોપલમાં ભક્તિ ધામ હવેલી દ્વારા યોજાયો ભવ્ય હોલી મહોત્સવ

અમદાવાદમા બોપલ ખાતે આવેલી ભક્તિ ધામ હવેલી દ્વારા દ્રિતીય પાટોત્સવ ના ભાગરૂપે ભવ્ય હોલી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું,…

અમદાવાદના ખાનપુરમા યોજાયો દેવીપુજક સમાજનો સમુહ લગ્નોત્સવ

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં દેવીપુજક ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ચાર નવયુગલોએ પ્રભુતામા પગલા પડ્યા હતા,…

જય શ્રી મોટણ ની મેલડી માતાજીના સાનિધ્યમાં ૧૦૧ કુંડીય અતિ વિષ્ણુ મહાયજ્ઞ તથા પરમ પૂજ્ય તળજા બાપાનો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૦

સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય ૧૦૧ કુંડીય અતિ વિષ્ણુ મહાયજ્ઞ. અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમા શ્રી મોટણ મેલડી…