Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 161

૬૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ જ્યારે શાકભાજીની લારીવાળાના આવ્યા ત્યારે પોલીસકર્મી દ્વારા જનતાને અપીલ

અમદાવાદમા જ્યારે ૬૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા ત્યારે પોલીસકર્મીને કેવીરીતે શાકભાજી લેવી એ વિશેની માહિતી આપતો વિડિઓ વાયરલ થયો,…

ચેમ્બર જે હરાવશે કોરોના વાયરસને

સાણંદ સ્થિત એક્યુરા પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ દ્રારા નિર્માણ કરાયુ એકયુસેલ ફ્યુમિગેશન અને સ્ટરલાઇઝેશન ચેમ્બર (એએફએસસી), જે આપણને રક્ષણ આપશે કોરોના…

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

અમદાવાદમા આવેલ શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં સમાજના ઓછી આવકવાળા પરિવારો કે જે રોજ…

લોકડાઉનનો ભંગ કર્યા વિના લોકો દ્વારા આંબેડકર જયંતિ હર્ષોલ્લાસથી ઉજવાયી

સમગ્ર વિશ્વમા કોરોનાએ હાહાકાર માચાવેલો છે, ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમા લોકડાઉન કરવામા આવ્યુ છે, તો લોકડાઉનની વચ્ચે આજે…

ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ, બાપુનગર દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

અમદાવાદના બાપુનગર વિસ્તારમા આવેલ ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છેલ્લા ૬ વર્ષથી ૫૦…

આંબેડકર જયંતિ નિમિત્તે સરસપુરથી નીકળતી મહાનગર યાત્રા લોકડાઉનને લીધે મોકૂફ

કોરાના વાયરસ દ્વારા સમગ્ર વિશ્વને ભરડામા લેવામા આવ્યુ છે, ત્યારે ભારતમા બીજા દેશો કરતા કોરાનાની ઓછી, પણ અસર છે ખરી,…

લીલાનગર મઢુલીના શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ દ્રારા લોકડાઉન નિમિત્તે સુંદર ભોજન વ્યવસ્થા

કોરોના વાયરસે જ્યારે સમગ્ર વિશ્વમા હાહાકાર મચવેલો છે, જેને કાબુમા લેવા માનનીય પ્રધાનમંત્રી દ્રારા સમગ્ર ભારતને લોકડાઉન કરવામા આવ્યુ છે,…