શ્રાવણ વદ નોમના દિવસે કરો ઘરે બેઠા દર્શન અમદાવાદના શ્રી ગોગાજી ચૌહાણ મંદિરના
અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં શ્રી ગોગાજી ચૌહાણ ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, જેઓ વાલ્મિકી સમાજ ના ઇષ્ટદેવતા છે, વર્ષોની પરંપરા…
જન્માષ્ટમી પર્વના શુભ અવસરે દર્શન કરો બાલવાના શ્રી રાધે કૃષ્ણ મંદિરના
ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાલવા ગામે શ્રી રાધા કૃષ્ણ ભગવાનનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિર ખુબ જ વિશાળ અને ભવ્ય…
શીતળા સાતમ તથા શ્રાવણી સોમવારના દિવસે દર્શન કરો ઝુલાસણ ગામના શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદીર તથા શ્રી શીતળા માતાજીના
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામમા શ્રી નિલકંઠેશ્વર મહાદેવજીનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિરના પરિસરમા શ્રી શીતળા માતાજી, શ્રી બળીયાદેવજી,…
શીતળા સાતમના પવિત્ર દિવસે કરો દર્શન મીઠા ગામના શ્રી શીતળા માતાજીના
મહેસાણા જીલ્લાના મીઠા ગામમા શ્રી શીતળા માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શીતળા સાતમના દિવસે માતાજીના ભવ્ય ભાતીગળ મેળાનુ આયોજન…
અમદાવાદમા 9 ઓગસ્ટના રોજ ઉજવાયો “વિશ્વ આદિવાસી દિવસ”
અમદાવાદના સરદારનગર વિસ્તારમા ગુજરાત આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠન તથા ગુજરાત ભીલ સેવા સંઘ દ્વારા ગત 9 ઓગસ્ટના રોજ “વિશ્વ…
ડરણ ગામના શ્રી ગોગા મહારાજ મંદિરે યોજાયો નાગ પાંચમ ઉત્સવ
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ડરણ ગામમા ખટાણા પરિવારનુ શ્રી ગોગા મહારાજનુ સુંદર મંદીર આવેલુ છે, મંદીર દ્રારા અનેક ધાર્મિક ઉત્સવો…
અયોધ્યામા શ્રી રામ મંદિરના ભુમીપૂજન પર શ્રી દંડીબાપુ દ્વારા આશીર્વચન તથા વધાઈ સંદેશ
#OnlineGujaratNews #GujaratNews Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button. https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA www.onlinegujaratnews.co.in Call 9376594765 for Media Coverage and…
ગુજરાત લાઈવ કોરોના અપડેટ 02.08.2020 : છેલ્લા 24 કલાકમાં 1101 નવા કેસ, 22 મૃત્યુ , કુલ 63,675 કેસ
રાજ્યમાં કુલ કેસ – 63,675 રાજ્યમાં કુલ મોત : 2487 રાજ્યમાં કુલ સ્વસ્થ : 46,587 કુલ એક્ટિવ કેસ – 14601…
લોક ગાયક શ્રી ગ્રીષ્મા પંચાલનુ ધમાકેદાર રક્ષાબંધન સ્પેશિયલ સોન્ગ || વીરો મારો આંખલડીનો તારો
સંપૂર્ણ ગીતને નિહાળવા માટે 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ *વીરો મારો… આંખલડી નો તારો* *(રક્ષાબંધન સ્પેશિયલ)* *સ્વર : ગ્રીષ્મા પંચાલ* *ગીતકાર : સંજય…
અનલોક -3ની ગાઈડલાઈન જાહેર વાંચો શું મળી છુટછાટ ? સૌથી મોટો નિર્ણય રાત્રી કરફ્યુ હટ્યો
ગૃહમંત્રાલયે આજે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી…
