Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 137

અમદાવાદના યુવાનો દ્વારા બહેરા, મૂંગા અને અંધ બાળકો ના સહયોગ માટે અમદાવાદ થી પોરબંદર દોડનું આયોજન

અમદાવાદના યુવા ગ્રુપ દ્વારા બહેરામૂંગા તથા અંધ બાળકોને સહયોગ મળી શકે એવા ઉમદા હેતુથી અમદાવાદથી પોરબંદર ૪૦૦ કિલોમીટરની દોડનુ આયોજન…

ગાંધીનગર ખાતે CBSE શાળાઓના આચાર્યશ્રીઓ તથા ટ્રસ્ટીગણ દ્રારા યોજાયી “સહોદયા અમદાવાદ કોમ્પ્લેક્સ પ્રિન્સિપલ્સ મીટ ૨૦૨૧”

ગાંધીનગરના લેકાવાડા ખાતે આવેલી મધર્સ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે “સહોદયા અમદાવાદ” નેજા હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર CBSE શાળાઓના આચાર્યશ્રીઓ તથા ટ્રસ્ટીગણો…

સ્વ. શ્રી સોમાભાઈ ઉગરાભાઇ નાડીયા, હાટકેશ્વર, અમદાવાદ || દિવ્ય આત્માને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ ૧૫.૦૧.૨૦૨૧

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમા રહેતા શ્રી સોમાભાઈ ઉગરાભાઇ નાડીયાનો ગત ૧૫.૦૧.૨૦૨૧ના દિવસે સ્વર્ગવાસ થયો હતો, જેમનુ બેસણુ આજરોજ અમદાવાદ ખાતે રાખવામા…

આવો દિવ્ય દર્શન કરીએ મગોડી ગામ ના શ્રી મંમૈયા માતાજી

તાલુકા-જિલ્લા ગાંધીનગરના મગોડી ગામ માં શ્રી મંમૈયા માતાજીનું ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી મંમૈયા માતાજીની…

સગદલપુર ગામ ખાતે સદગુરુ શ્રી મોતીરામ મહારાજ મંદીર દ્રારા સમાધિ દિવસ (પોષ સુદ બીજ)ની ઉજવણી કરાઈ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સગદલપુર ગામ ખાતે સદગુરુ શ્રી મોતીરામ મહારાજનુ સુંદર મંદીર આવેલુ છે, જયાં ગુરુદેવ ખૂબ જ દિવ્ય…

ફેબ્રુઆરી ૨૦૨૦ મા ગાંધીનગરના રાંધેજા ખાતે સ્વ. શ્રી છોટાલાલ દલસુખરામ ત્રિવેદી પરિવાર તરફથી યોજાયેલ શ્રી મહાવિષ્ણુ યાગનુ સંપૂર્ણ વિડિઓ કવરેજ (ટોટલ ૧૬ ભાગ) જુઓ નીચે

Part 1 Part 2 Part 3 Part 4 Part 5 Part 6 Part 7 Part 8 Part 9 Part 10…

૧૦૦ કરોડના ખર્ચે આશરે ૧૫૦ વિધામા નિર્માણ પામનાર ૧૦૨૪ જિન સહસ્ત્રકુટ મહાજિનાલય “જિનાજ્ઞા ધામ”ના દિવ્ય દર્શન

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગણપતિપુરાથી માત્ર ૩ કિલોમીટરના તથા અમદાવાથી માત્ર કિલોમીટરના અંતરે કેસરગઢ ખાતે ગુજરાત ખાતેનુ સૌથી મોટુ…