અમદાવાદના યુવા ગ્રુપ દ્વારા બહેરામૂંગા તથા અંધ બાળકોને સહયોગ મળી શકે એવા ઉમદા હેતુથી અમદાવાદથી પોરબંદર ૪૦૦ કિલોમીટરની દોડનુ આયોજન કરવામા આવ્યુ, જે દોડ એન. જી. ઓ. સેન્સ ઇન્ટરનેશનલના સહયોગ માટે તારીખ 22 થી 26 જાન્યુઆરી સુધી યોજાશે, જેમા અમદાવાદના યુવાનો આ સામાજિક પ્રવૃત્તિ માટે લોકો જાગૃતિ કેળવશે.

જુઓ વિડિઓ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *