Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
admin - online gujarat news - Page 12

Author: admin

દસ્ક્રોઇ : જગતપુર ગામના રાવત વાસ ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજી મંદિરે સમસ્ત રાવત પરિવાર દ્વારા યોજાયો પારંપરિક રમેલ મહોત્સવ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના જગતપુર ગામ ખાતે રાવતવાસમાં શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવીધ…

બેચરાજી : ડેડાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક શ્રી રાધાકૃષ્ણ ભગવાનના દિવ્ય મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામ ખાતે ઐતિહાસિક 125 વર્ષ પુરાણું શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

બેચરાજી : સમલાયાપુરા ગામ ખાતે યોજાયો શ્રી જોગમાયા માતાજીનો ભવ્ય રજત જયંતિ મહોત્સવ 2024

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સમલાયાપુરા ગામ ખાતે શ્રી જોગમાયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક…

અમદાવાદ : ઓગણજ ગામ ખાતે સોળ ગામ રાવળ યોગી સમાજ વિકાસ મંડળ દ્વારા યોજાયો આઠમો ભવ્ય સમુહ લગ્ન મહોત્સવ ૨૦૨૪

અમદાવાદ નજીકના ઓગણજ ગામ ખાતે સોળ ગામ રાવળ યોગી સમાજના ભવ્ય આઠમાં સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં…

માણસા : ગલથરા ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા યોજાયો ૩૨ નવયુગલોનો ભવ્ય દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ 2024

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ગલથરા ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું…

મહેસાણા : લિંચ ગામ ખાતે સમસ્ત પ્રજાપતિ પરિવાર દ્વારા યોજાયો શ્રી દેવકી સધી માતાજીના નવીન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા મહેસાણાના લીંચ ગામ ખાતે શ્રી અંબાજી માતાજી તથા શ્રી દેવકી સઘી માતાજીનું ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે,…

તારાપુર : પચેગામની પાવન ધરા પર જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ખડાણા દ્વારા યોજાયો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના પચેગામ ખાતે જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દિવસ પ્રથમવાર સમસ્ત ક્ષત્રિય સમાજના ભવ્ય 38મા lસમૂહ લગ્ન મહોત્સવનુ આજરોજ…

સાણંદ : સનાથલ ગામના ઐતિહાસિક શ્રી નેમનાથ મહાદેવજી મંદિર ખાતે યોજાયો સમગ્ર રાજપૂત ચૌહાણ સમાજ દ્વારા ભવ્ય જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામ ખાતે ઐતિહાસિક શ્રી નેમનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિરનો જીર્ણોદ્ધાર…

મહેમદાવાદ : કેસરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી બાલાજી હનુમાન મંદિર ખાતે યોજાયો ભવ્ય હનુમાન જન્મ મહોત્સવ ૨૦૨૪

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામ ખાતે હાઇવે ઉપર જ ઐતિહાસિક શ્રી બાલાજી હનુમાનજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…

અમદાવાદ : ઘોડાસરમા આવેલ ઘનશ્યામ નગર સોસાયટી ખાતે આવેલ શ્રી હરસિદ્ધ માતાજી મંદિરે યોજાયો પ્રથમ પાટોત્સવ

આજ રોજ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગર સોસાયટી ખાતે શ્રી હરસિધ્ધિ માતાજી મંદિરના પ્રથમ પાટોત્સવની ઉજવણી શ્રી સધીમાં પરિવાર…