Month: November 2023

સાણંદ : કાણેટી ગામ ખાતે સમસ્ત વાઘેલા પરિવાર દ્વારા શ્રી શક્તિ માતાજીના દિવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કાણેટી ગામ ખાતે શ્રી શક્તિ માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જેનો જીર્ણોધ્ધાર કકરીને અહીંયા ભવ્ય શ્રી…

કડી : જાસલપુર ગામ મુકામે શ્રી મેલડી માતાજીના દિવ્ય સાનિધ્યમાં શ્રી રાજેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ આંબલીગામ વાળા પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં નુતન…

માણસા : લોદરા ગામના ઐતિહાસિક શ્રી રામદેવપીર ભગવાનના મંદિર ખાતે યોજાયો ૩૩ જ્યોતનો દિવ્ય જ્યોત પાઠ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે મેન હાઇવે ઉપર જ શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિર…

માણસા : ચરાડાના પાટીદાર પરિવાર દ્વારા નવીન પાટીદાર સંકુલ નુ ઉદ્ઘાટન તથા શ્રી ઉમિયા માતાજીના નવીન મંદિરના ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે 18 કરોડના ખર્ચે શ્રી પાટીદાર પરિવાર દ્વારા ભવ્ય પાટીદાર સંકુલ નિર્માણ કરવામાં આવ્યું…

વિજાપુર : પટેલપુરા (પિલવાઈ) ગામ ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય શ્રી રામ યાગ મહોત્સવ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પટેલપુરા પીલવાઈ ગામ ખાતે ઐતિહાસિક કેવુ શ્રી રામજી મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામ દરબાર ની…

ચાણસ્મા : લણવાના પ્રજાપતિ ભવન (સંકુલ) ખાતે શ્રી ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા યોજાયો ૪૦મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામ ખાતે સુંદર શ્રી પ્રજાપતિ ભવન સંકુલ આવેલું છે, જ્યાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી…

દસ્ક્રોઈ : ઓડ ગામના ટેકરા વાળી શ્રી મેલડી માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્ય લાભ પાંચમ મહોત્સવ

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ઓડ ગામ ખાતે ઓડ ગામના ટેકરા વાળી શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…

કલોલ : ગોલથરા ગામ ખાતે યોજાયો શ્રી મહાકાળી દિવાળી ગરબા મહોત્સવ ૨૦૨૩

કલોલ તાલુકાના ગોલથરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં દિવ્ય અને ભવ્ય નવીન સુંદર…

માણસા : પાલડી રાઠોડ ગામ ખાતે કુવારા પરિવાર દ્વારા યોજાયો ભવ્ય ધાર્મિક મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પાલડી રાઠોડ ગામ ખાતે શ્રી પ્રવીણભાઈ પટેલના નિવાસ્થાન પર શ્રી રત્નેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર…

કલોલ :  રાંચરડા ખાતે આવેલા ઐતિહાસિક શ્રી નારસંગવીર દાદાના મંદિર ખાતે યોજાયો ભવ્ય શ્રી નારસંગવીર ગરબા મહોત્સવ ૨૦૨૩

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડા ગામમાં ઐતિહાસિક શ્રી નારસંગવીર દાદાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને સમારકામ…

You missed