Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
April, 2022 - online gujarat news - Page 2

Month: April 2022

કલોલ : કોઠા ગામના શ્રી હડકશા માતાજીના મંદિર ખાતે યોજાયો દેવીપૂજક સમાજનો ભવ્યાતિભવ્ય લોકમેળો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ માં શ્રી હડકશા માતાજીનુ ખૂબ જ પૌરાણિક અને પ્રખ્યાત મંદિર આવેલું છે, જે મંદિર…

મહેમદાવાદ : નાની અડબોલી ગામ ખાતે યોજાયો જોગણી માતાજીનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નાની અડબોલી ગામ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યથી…

સતલાસણા : રંગપુર ગઢ ગામ ખાતે શ્રી આશાપુરી ચામુંડા માતાજી, શ્રી હનુમાન દાદા તથા શ્રી ગોગા મહારાજના ત્રિદીવસીય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના રંગપુર ગઢ ગામ ખાતે શ્રી આશાપુરી ચામુંડા માતાજી, શ્રી હનુમાન દાદા તથા શ્રી ગોગા મહારાજ ના…

વડનગર : સુલતાનપુરા ગામ ખાતે આવેલા શ્રી માવડીયો માતાજીના મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય તિથી મહોત્સવ

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામમા શ્રી માવડીઓ માતાજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક…

દહેગામ : જાલીયામઠ ગામ ખાતે આવેલા શ્રી રામદેવપીર મંદિર ખાતે યોજાયો ભવ્ય પાટોત્સવ તથા પૂજ્ય શ્રી કેશવદાસ બાપુની પુણ્યતિથી નિમિત્તે ભંડારો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જાલીયામઠ ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ…

મહેસાણા : ચલુવા ગામ ખાતે યોજાયો શ્રી વેરાઈ માતાજી મંદિરનો ૧૭મો દિવ્ય પાટોત્સવ

તાલુકા જિલ્લાના મહેસાણા ચલુવા ગામમા શ્રી વેરાઈ માતાજીનુ ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે, જેને ગામ ટોળાના માતાજી તરીકે ઓળખવામાં…

અમદાવાદ : શીલજ ખાતે શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા યોજાયો ૯મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદના શીલજ વિસ્તારમાં આજરોજ શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ જ રીતે…

વિસનગર : ઉમતા ખાતે આવેલા શ્રી બળવંતી માતાજીના દિવ્ય મંદિરે યોજાયો ભવ્યાતિભવ્ય નવનિર્માણ મહોત્સવ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામ ખાતે શ્રી બળવંતી માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, , જે…

જોટાણા : સુરજ ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર મહારાજ નો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના સુરજ ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ પામ્યુ છે,…

દેત્રોજ : પનાર ગામ ખાતે યોજાયો શ્રી બાપા સીતારામ મંદિર નો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના પનાર ગામ ખાતે બાપા સીતારામનું ખૂબ જ સુંદર મંદીર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા…