વિજાપુર તાલુકાના લાડોલ ગામના ઐતિહાસિક શ્રી હરસિદ્ધ માતાજીનુ ભવ્ય અને સુંદર મંદિર આવેલુ છે, માતાજીને દેવદિવાળી નિમિત્તે ભવ્યાતિભવ્ય રત્નજડીત વાઘાનો શણગાર કરાયો હતો. હાલમા જ માતાજીના ઉપાસકો તથા ભક્તો દ્વારા 2 કરોડ હરસિદ્ધ મંત્ર જાપ મહાઅનુષ્ઠાન સમયે મૂળ ગાંધીનગર અને હાલ અમેરિકામાં રહેતા એક માઇભક્તે મંદિરના મહંત અશ્વિનભાઇ જાની અને આચાર્ય વિશ્વાસભાઇ જાનીને પ્રેમની ભક્તિરૂપે માતાજીના આ વાઘા અર્પણ કરવામા આવ્યા હતા.
બંગાળી કારીગરો દ્વારા સોનુ, ચાંદી, પિત્તળ, તાંબુ અને જર્મન એમ પંચધાતુ અને નવરત્નોથી સવા બે મહિના જેટલો સમય લઇ વાઘો તૈયાર કરાયો હતો. માતાજીને અર્પણ કરાયેલા 2 કિલો 800 ગ્રામ વજનના વાઘા રૂ.1.50 લાખના ખર્ચે તૈયાર થયેલા છે.
OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.