ઘાટલોડિયામા યોજાયો ભવ્ય ૨૪ દીકરીનો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના કે કે નગર રોડ પર શ્રી સાંઈ બાબા નું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમા ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૪ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, સવારે સમગ્ર દીકરીઓને વાગતે ગાજતે સાંઈ દરબારમા લવાઈ હતી, પછી લગ્ન સ્થળ પર દરેક વર વધુઓની લગ્નવિધિ યોજાયી હતી, જેમા સેંકડો લોકો જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી સાંઈ દરબાર ના પરમ સેવક અને ખૂબ જ દયાળુ એવા શ્રી મામી તથા મામા

અને જય સોમનાથ પરીવારના શ્રી બાબુભાઇ પટેલ (JSIW, ખોરજ વાળા) કે જેઓને ભામાસા તરીકે પણ ઓળખવામા આવે છે અને આ સમૂહ લગ્નોત્સવ ના મુખ્ય દાતાશ્રી છે અને જેઓએ આવા ઘણા બધા સમૂહ લગ્નોત્સવમા પોતાનુ સંપૂર્ણ યોગદાન આપ્યુ છે એવા બાબુભાઇ તથા એમના ધર્મપત્ની શ્રી કૈલાશબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ.

સાંઇ દરબાર ફાઉન્ડેશન ટ્રસ્ટ, ઘાટલોડીયા, અમદાવાદ દ્રારા આયોજીત
નવમો સર્વજ્ઞાતિ ૨૪ કન્યાઓનો સમુહ લગ્નોત્સવ ૨૦૨૦

Saai Darbar Foundation Trust Ghatlodiya Arranged 9th Sarv Gyati Samuh Lagnotsav of 24 Couples 20.01.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *