Tag: Shreemad Bhagvat Saptah Gyanyagn

વિજાપુર : વડાસણ ગામ ખાતે સમસ્ત ત્રિવેદી પરિવાર દ્વારા યોજાયો શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 2024

કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજકશ્રી શૈલેષભાઇ ત્રિવેદી તથા વક્તાશ્રી દ્વારા આપવામાં આવી હતી.જૂઓ સંપૂર્ણ એપિસોડ Samast Trivedi Parivar Vadasan Arranged Shreemad…

કડી : મેડા આદરજ ગામ ખાતે શ્રી નરેન્દ્રભાઈ પટેલ પરિવાર દ્વારા યોજાઇ ભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ 2023

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે રામદેવ ફાર્મમા શ્રી નરેન્દ્રભાઈ પટેલ પરિવાર દ્વારા અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોનું…

કડી : જાસલપુર ગામ મુકામે શ્રી મેલડી માતાજીના દિવ્ય સાનિધ્યમાં શ્રી રાજેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ આંબલીગામ વાળા પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં નુતન…

અમદાવાદ : થલતેજ ગામના રબારી વાસ ખાતે આવેલા શ્રી મેલડી ધામ મંદિરના દિવ્ય સાનિધ્યમાં સમસ્ત મેલડી પરિવાર – લુણી દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

અમદાવાદના થલતેજ ગામના રબારી વાસ ખાતે શ્રી મેલડી માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, જેને ગોવા જેસંગની મેલડી ધામ તરીકે ઓળખવામાં…

ગાંધીનગર : રૂપાલ ગામ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના દિવ્ય સાનિધ્યમા ત્રિવેદી પરિવાર દ્વારા સ્વ. અલ્પેશકુમાર દિલીપલાલ ત્રિવેદીના સ્મારનાર્થે યોજાયો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના રૂપાલ ગામમાં શ્રી નીલકંઠ મહાદેવજી નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં ત્રિવેદી…

ગાંધીનગર : કોલવડા ગામના આંગણે પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત આજથી થઈ રહી છે ત્યારે અનેક જગ્યાએ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહી છે તે ગાંધીનગર…

મહેમદાવાદ : જરાવત ગામ ખાતે આવેલ ક્ષત્રિય સમાજની ગુરુગાદી દ્વારા આશ્રમના નવનિર્માણ અર્થે યોજાયો ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામ ખાતે ક્ષત્રિય સમાજની ગુરુગાદી આવેલ છે, જે સમગ્ર ક્ષત્રિય સમાજના શ્રદ્ધા અને આસ્થા નું…

કઠલાલ : ઉમા ભવન ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન

ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં ઉમા ભવન ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનુ…

સરસ્વતી : મોટા નાયતા ગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ખૂબ જ સુંદર આયોજન કરાયુ

આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામ એમ. એસ. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માવતર વૃદ્ધાશ્રમ તેમજ સદારામબાપા તથા જલારામ બાપાના…

મહેમદાવાદ : વાઘાવત ગામ ખાતે યોજાયેલી શ્રીમદ્દ ભાગવત કથાના અંતિમ દિવસે યોજાઇ ભવ્ય શોભાયાત્રા

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઘાવત ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ…