Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - online gujarat news - Page 4

Tag: online gujarat news

અમદાવાદ : શ્રી સાંઈ ધામ સોલા મંદિર ખાતે શ્રી સાંઈ કથા પારાયણનુ ભવ્ય આયોજન

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમા ગુજરાત હાઇકોર્ટની પાછળ શ્રી સાંઈ બાબાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને સાંઈ…

વિજાપુર : રણાસણ ગામ ખાતે શ્રી મોગલમાં મંદિરના મોગલ પરિવાર દ્વારા યોજાયો શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલ મહોત્સવ

તાલુકા જિલ્લા વિજાપુરના રાણાસણ ગામ ખાતે ભાટવાડાવાસમાં શ્રી મોગલ માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં મોગલ પરિવાર દ્વારા…

ચાણસ્મા : વસાઈપુરા ગામ ખાતે શ્રી ખોડીયાર માતાજીના નુતન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈપુરા ગામ ખાતે ગામ દેવી શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી…

વિજાપુર : જંત્રાલ ગામ ખાતે શ્રી શકરાભાઇ રાવળ દ્વારા ભવ્ય સંત સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરાયુ

આજરોજ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામ ખાતે શ્રી શકરાભાઈ રાવળ દ્વારા સુંદર સંત સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ…

અમદાવાદ : ન્યુ મણીનગરમા આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ ત્રિમૂર્તિ મંદિર ખાતે યોજાયો શિખર પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદના ન્યુ મણીનગર વિસ્તારમાં માતૃ બંગ્લોઝ અને માતૃભૂમિ સોસાયટી નજીક શ્રી નાગેશ્વર મહાદેવ ત્રિમૂર્તિ મંદિર આવેલું છે, જ્યાં શ્રી નાગેશ્વર…

કડી : ફુલેત્રા ગામ ના લુણી પરિવાર દ્વારા રબારીવાસ ખાતે યોજાયો શ્રી બાણમાં, શ્રી ગોગા મહારાજ, શ્રી ચેહર માતાજી, શ્રી સધી માતાજી તથા શ્રી મેલડી માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ માં લુણી પરિવાર દ્વારા રબારીવાસ ખાતે સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ…

ગાંધીનગર : સરગાસણ ખાતે નવીન વેદ ઇન્ટરનેશનલ સ્કૂલનુ ગ્રાન્ડ ઓપનિંગ કરાયુ || પંચ મહાભૂતની થીમ પર છે પ્રીપ્રાઇમરી સેક્શન

ગાંધીનગર નજીકના સરગાસણ ખાતે ખૂબ જ મોટા કેમ્પસ “આદર્શ નિકેતન” મા વેદ ઇન્ટરનેશનલ સ્કૂલનુ નિર્માણ કરવામા આવ્યુ છે, જેના પ્રિપ્રાઇમરી…

અમદાવાદ : અસારવાના સંતશ્રી કહારનાથ મહારાજના મંદિરે ભાદરવા સુદ તેરસના ૫૧મા સંત શ્રી કહારનાથ મહોત્સવમા ઉમટ્યા દર્શનાર્થીઓ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સંત કહારનાથ મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલુ છે, સંત શ્રી કહારનાથ બાપુએ દેવીપૂજક પટણી સમાજના ધર્મ…

વિરમગામ તાલુકાના ખુડદ ગામે દશામા મંદિર ખાતે યોજાયો શ્રી દશામાઁનો ૨૫મો પ્રાગટ્ય મહોત્સવ 13.08.2021

સમગ્ર ગુજરાતમાં જ્યારે દશામા ના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ખુડદ ગામ માં…

અમદાવાદ : ભુદરપુરા વિસ્તારમાં યોજાયો નવગામ ભીલ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ

અમદાવાદના નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમજ રત્નો…