Tag: Murti Pran Pratishtha Mahotsav

કલોલ : સાંતેજના રાજનગર ખાતે શ્રી હડકબઇ માતાજીના નવીન મંદિરના ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો આજથી શુભારંભ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાતેજ ગામ ખાતે રાજનગરમાં શ્રી હડકબઇ માતાજીનુ નવીન મંદિર નિર્માણ પામ્યું છે જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા…

કડી : ઝાલોડા ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર મહારાજ તથા શ્રી ધનબિજેશ્વર મહાદેવજી મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝાલોડા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં…

કડી : ઝાલોડા ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજ તથા શ્રી ધનબિજેશ્વર મહાદેવજી મંદિરના ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝાલોડા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં…

કડી : અણખોલ ગામ ખાતે યોજાયો શ્રી દશામાઁ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અણખોલ ગામ ખાતે શ્રી દશામાંનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આજરોજ મંદિરના પાંચમાં પાટોત્સવ નિમિત્તે…

કલોલ : ઇસંડ ગામ ખાતે યોજાયો શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઇસંડ ગામ ખાતે 125 વર્ષ પુરાણું શ્રી નરનારાયણ દેશ તાબાનુ શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, ગ્રામજનો…

આણંદ : બોરસદ ચોકડી નજીક આવેલા ઉમા ભવનમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી ઉમિયા માતાજી તથા શિવ મંદિરના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક આવેલા ઉમા ભવનના સંકુલમા સુંદર શ્રી ઉમિયા માતાજી તથા શિવ મંદિર નિર્માણ પામ્યા છે, જેનો…

માલપુર : પરસોડા ખાતે યોજાયો શ્રી સિદ્ધ રામદેવજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામ ખાતે સમયતક ચેતક આશ્રમ આવેલો છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજનુ અતિ પૌરાણીક મંદિર આવેલું…

વિસનગર : ઉમતા ગામના રબારીવાસ ખાતે યોજાયો શ્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરનો ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામના રબારીવાસ ખાતે શ્રી દાસજીયા ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ…

મહેસાણા : હરદેસણ ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાનના મંદિરનો ત્રિદિવસીય ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા-જિલ્લા મહેસાણાના હરદેસણ ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ પામ્યુ છે, જે મહોત્સવ 18…

સિદ્ધપુર : વરવાડા, વિશોળ, લીંડી તથા કનેસરા ચાર ગામના મધ્યક્ષેત્રમાં આવેલા શ્રી વીર મહારાજના નવીન મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વરવાડા વિશોળ લીંડી તથા કનેસરા ગામોના મધ્ય ક્ષેત્રમા શ્રી વીર મહારાજ નું ખુબ જ ઐતિહાસિક અને…