અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામ ખાતે સમયતક ચેતક આશ્રમ આવેલો છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજનુ અતિ પૌરાણીક મંદિર આવેલું છે, અહીંયા ભવ્યાતિભવ્ય શ્રી રામદેવજી મહારાજના સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના આજે અંતિમ અને તૃતીય દિવસે શ્રી રામદેવજી મહારાજની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ભાવિક ભકતો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય ધનગીરીબાપુ તથા કેશુભાઈ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ,

Samay Tak Chetak Ashram Parsoda Arranged Shree Sidhdh Ramdevji Mandir Murti Pran Pratishtha Mahotsav 25.05.2022


Samay Tak Chetak Ashram Parsoda, Parsoda, Arvalli, Malpur, Shree Sidhdh Ramdevji Mandir Murti Pran Pratishtha Mahotsav 25.05.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *