પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામ ખાતે શ્રી જોગણી માતાજી નું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યાતિભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞ પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી સુરેશભાઈ રાવલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jogani Mataji Mandir Pran Pratishtha Mahotsav Gorakhva Chanasma


Shree Jogani Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Gorakhva, Chanasma, Patan,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *