Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Mahemdavad - online gujarat news

Tag: Mahemdavad

મહેમદાવાદ : કેસરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી બાલાજી હનુમાન મંદિર ખાતે યોજાયો ભવ્ય હનુમાન જન્મ મહોત્સવ ૨૦૨૪

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામ ખાતે હાઇવે ઉપર જ ઐતિહાસિક શ્રી બાલાજી હનુમાનજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…

મહેમદાવાદ : જરાવત ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે યોજાયો 25મો દિવ્ય અને ભવ્ય પાટોત્સવ 2024

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામ ખાતે વાત્રક નદીના કિનારે ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

મહેમદાવાદ : કનીજ ગામના સધી માઁ પરિવાર દ્વારા યોજાયો ડાકોર જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવા કેમ્પ ૨૦૨૪

ખેડા જિલ્લાના મહેમદાવાદ રોડ પર આવેલ રાસ્કા ચોકી નજીક આવેલ એ. જી. દેસાઈ ફાર્મ ખાતે કનીજ ગામના સધી માઁ પરિવાર…

મહેમદાવાદ : સણસોલી ગામ ખાતે યોજાયો શ્રી જોગણી માતાજીનો ભવ્ય માંડવી મહોત્સવ ૨૦૨૩

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામમાં શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની…

અમદાવાદ : ઘોડાસર ખાતે નવનિર્માણ પામેલા શ્રી સધીધામના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કનીજ ગામ ખાતે આજથી ભવ્ય શુભારંભ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ ખાતે અમદાવાદ શહેરના ઘોડાસર ખાતે નવનિર્માણ પામેલ શ્રી સધી ધામ મઢના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા…

મહેમદાવાદ : ઘોડાસર ગામ ખાતે યોજાયો શ્રી આશાપુરા માતાજીના દિવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામ ખાતે શ્રી આશાપુરા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ…

મહેમદાવાદ : જરાવત ગામ ખાતે આવેલ ક્ષત્રિય સમાજની ગુરુગાદી દ્વારા આશ્રમના નવનિર્માણ અર્થે યોજાયો ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામ ખાતે ક્ષત્રિય સમાજની ગુરુગાદી આવેલ છે, જે સમગ્ર ક્ષત્રિય સમાજના શ્રદ્ધા અને આસ્થા નું…

મહેમદાવાદ : નેનપુરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મંદિર ખાતે યોજાઈ શ્રી રામચરિત માનસ કથા ૨૦૨૨

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામ ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ બાપાનું ખૂબ જ સુંદર અને ભવ્ય…

મહેમદાવાદ : વાઘાવત ગામ ખાતે યોજાયેલી શ્રીમદ્દ ભાગવત કથાના અંતિમ દિવસે યોજાઇ ભવ્ય શોભાયાત્રા

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઘાવત ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ…

મહેમદાવાદ : વાઘાવત ગામ ખાતે યોજાઈ રહેલી શ્રીમદ્દ ભાગવત કથામા આજે યોજાયો “તુલસી વિવાહ” નો ભવ્ય પ્રસંગ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઘાવત ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ…