Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Latest online Gujarat news - online gujarat news

Tag: Latest online Gujarat news

કલોલ : વેડા ગામમા આવેલ ઐતિહાસિક સ્વયંભૂ શ્રી સતી માતાજી મંદિર ખાતે યોજાયો ૧૫મો ભવ્ય પાટોત્સવ ૨૦૨૪

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામ ખાતે વ્યાસ મહોલ્લામાં ઐતિહાસિક એવું શ્રી સ્વયંભૂ સતી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું…

સત્ર શરૂ થતાની સાથે જ વિધાનસભામાં CM રૂપાણીએ ખેડૂતો માટે કરી દીધી મોટી જાહેરાત || ૨૭ લાખ ખેડૂતોને ૩૭૦૦ કરોડની સહાય

અતિવૃષ્ટિથી નુકસાન બદલ ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં 3700 કરોડની ખેડૂતોને…

અનલોક-૪ : આવો હશે આગામી અનલોક પીરીયડ, નક્કી થયા ધોરણો, જાણો વિસ્તારથી

શનિવારે સાંજે ભારત સરકારે અનલોક -4 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે જે આગામી 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. આ અંતર્ગત…

શ્રી કલોલ શહેર પ્રજાપતિ સમાજ દ્રારા લોકડાઉન નિમિત્તે જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થા

ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમા શ્રી કલોલ શહેર પ્રજાપતિ સમાજ દ્રારા લોકડાઉનને લીધે રોજ કમાઈને રોજ ખાનારા જરૂરીયાતમંદોને બન્ને ટંકનુ ભરપેટ…

સુરજ ગામે યોજાયો શ્રી ખોડિયાર ધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકામા સુરજ ગામ આવેલુ છે, જયા પરમ પુજ્ય ભૂવાજી શ્રી ગગાભાઈ રામજીભાઇની શ્રી ખોડિયાર માતાજીનુ ભવ્ય અને…

હાલ ટ્રમ્પની વ્યસ્વસ્થામા મોટેરા સ્ટેડિયમ ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની હત્યા.

અમદાવાદના ચમનપુરા વિસ્તાર માં અસામાજિક તત્વો દ્વારા નજીવી તકરાર માં જમવા ગયેલા કોન્સ્ટેબલ અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો…

દોલતાબાદ ખાતે યોજાયો શ્રી લાસુ માતાજી (ખોડીયાર માતાજી) નો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દોલતાબાદ તથા વલીયમપુરા ગામની વચ્ચે શ્રી ખોડીયાર માતાજી નું પ્રતીક સ્વરૂપ એવા શ્રી લાસુ માતાજી નું…

વિજાપુરના લીંબચ ધામ ખાતે યોજાયો માતાજીનો ૩૭મો ભવ્ય પાટોત્સવ

મહેસાણા જીલ્લાના વિજાપુર શહેરમા શ્રી લિંબચ માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ, વિજાપુર દ્રારા મંદીર ૩૭મા…

ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી વિક્રમ લાબડીયાનું એવોર્ડ દ્વારા સન્માન

તાજેતરમા અમદાવાદ નજીકના ત્રિમંદીર અડાલજ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ડૉ. યજ્ઞેશભાઈ દવે તેમજ સાથી ભૂદેવોનાં સહયોગથી મેગા બ્રાહ્મણ…