સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દોલતાબાદ તથા વલીયમપુરા ગામની વચ્ચે શ્રી ખોડીયાર માતાજી નું પ્રતીક સ્વરૂપ એવા શ્રી લાસુ માતાજી નું સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હાલ યોજાઇ રહ્યો છે, જેના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને ગામના હજારો ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

કાર્યક્રમની વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મંદિરના નિર્માણ કરતાં અને મુખ્ય યજમાન શ્રી શિલ્પાબેન અજીત કુમાર પટેલ, યજ્ઞ ના આચાર્યશ્રી જીગરભાઈ શાસ્ત્રી, ગામના સરપંચ શ્રી રમતુ સિંહ સોલંકી, પરીવારના શ્રી ગોરધનભાઈ પટેલ તથા ચંપાબેન પટેલ દ્વારા આપવામા આવી હતી.

સમસ્ત દોલતાબાદ ગ્રામજનો દ્રારા જમીન દાતાશ્રી એવા શ્રી હમીરસિંહ, શ્રી જેણસિંહ તથા શ્રી રમેશસિંહનો પણ આભાર માનવામા આવ્યો હતો.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

સમસ્ત દોલતાબાદના ગ્રામજનો, તા. તલોદ દ્રારા આયોજીત
શ્રી લાસુમાતાજી (ખોડિયાર માતાજી)ના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૦

Samast Doltabad Gramjan Arranged Shree Lasumataji (Khodiyar Mataji) Photo Pran Pratishtha Mahotsav 2020

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed