Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 24

Tag: Ahmedabad

30 જૂન સુધી રહેશે લોકડાઉન 5.0, હોટેલ, ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી, વાંચો કેન્દ્ર સરકારે શુ આપી મોટી છુટછાટ.

■ અનલૉક – 1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન ■ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે ગાઈડલાઈન ■ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 30 જૂન…

સમાજસેવક શ્રી મનુભાઈ મકવાણા દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમા રહેતા શ્રી મનુભાઈ મકવાણા દ્વારા વર્ષ દરમ્યાન ઘણી સામાજિક પ્રવૃતિઓ કરવામા આવે છે, જેમા મુખ્યત્વે સમુહ…

અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલ સન ડીવાઇન પાર્ટ ૧ના સંગીતા પ્રજાપતિ ગ્રુપ દ્વારા કોરોના સામે જીત માટે રજુ કરાયુ એક્શન સોન્ગ

અમદાવાદના ગોતા વિસ્તારમા આવેલ સન ડીવાઇન પાર્ટ ૧ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી સંગીતાબેન પ્રજાપતિ ના ગ્રુપ “સંગીતા પ્રજાપતિ ગ્રુપ” દ્વારા…

લોકગાયક જયદીપ પ્રજાપતિ ( J D ) દ્વારા કોરોના અંગેની જાગૃતિ માટે ગીત દ્વારા સંદેશ

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે, ત્યારે સમસ્ત દેશના સંગીત વિશેષયજ્ઞો દ્વારા અલગ અલગ રીતે કોરોના જાગૃતિ અંગે સંદેશો…

ચેમ્બર જે હરાવશે કોરોના વાયરસને

સાણંદ સ્થિત એક્યુરા પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ દ્રારા નિર્માણ કરાયુ એકયુસેલ ફ્યુમિગેશન અને સ્ટરલાઇઝેશન ચેમ્બર (એએફએસસી), જે આપણને રક્ષણ આપશે કોરોના…

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

અમદાવાદમા આવેલ શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં સમાજના ઓછી આવકવાળા પરિવારો કે જે રોજ…

લોકડાઉનનો ભંગ કર્યા વિના લોકો દ્વારા આંબેડકર જયંતિ હર્ષોલ્લાસથી ઉજવાયી

સમગ્ર વિશ્વમા કોરોનાએ હાહાકાર માચાવેલો છે, ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમા લોકડાઉન કરવામા આવ્યુ છે, તો લોકડાઉનની વચ્ચે આજે…

ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ, બાપુનગર દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

અમદાવાદના બાપુનગર વિસ્તારમા આવેલ ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છેલ્લા ૬ વર્ષથી ૫૦…

લીલાનગર મઢુલીના શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ દ્રારા લોકડાઉન નિમિત્તે સુંદર ભોજન વ્યવસ્થા

કોરોના વાયરસે જ્યારે સમગ્ર વિશ્વમા હાહાકાર મચવેલો છે, જેને કાબુમા લેવા માનનીય પ્રધાનમંત્રી દ્રારા સમગ્ર ભારતને લોકડાઉન કરવામા આવ્યુ છે,…