Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 23

Tag: Ahmedabad

પવિત્ર ભાદરવા માસમાં કરીએ દર્શન સહિજ ગામના શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમના શ્રી રામદેવજી મહારાજના

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સહિજ ગામમા શ્રી ગુરૂદત ગિરનારી આશ્રમ આવેલો છે, આશ્રમમાં શ્રી દત્તાત્રેય ભગવાન તથા શ્રી રામદેવજી મહારાજ…

ભાદરવી સુદ નોમના દિવસે કરીએ દેત્રોજ તાલુકાના રાજપુરા ગામ ના શ્રી રામદેવજી મહારાજના

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામ માં શ્રી રામદેવજી મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ…

ગુજરાતમા સૌપ્રથમ વાર યોજાયો પ્રજાપતિ સમાજનો ઓનલાઈન જીવનસાથી પસંદગી મેળો

અમદાવાદના પ્રજાપતિ શાદી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વાર ઓનલાઈન જીવનસાથી પસંદગી અવસર ૨૦૨૦નુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ૭૦૦…

આવો ભાદરવી સુદ બીજના શુભ દિવસે દર્શન કરીએ અમદાવાદ નજીકના મુમતપુરા ગામના શ્રી રામદેવપીરજી મહારાજના

અમદાવાદ નજીકના મુમતપુરા ગામ માં શ્રી રામદેવપીરજી મહારાજનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં દર વર્ષે ભાદરવા મહિનામાં આવનાર…

અમદાવાદના શ્રી પરીમલ જૈન સંઘ દ્રારા ઉજવાયો શ્રી મહાવીર જન્મ વાંચન ઉત્સવ

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં શ્રી પરિમલ જૈન સંઘ દ્વારા વર્ષ દરમિયાન ઘણા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે પણ વર્તમાનની…

સહિજ ખાતે આવેલા શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમમા યોજાતો રામદેવ નવરાત્રી મહોત્સવ કોરોનાને લીધે મોકૂફ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શહીજ ગામ ખાતે શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમમા દર વર્ષે ભવ્યાતિભવ્ય રામદેવ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે…

ભુદરપુરા ભીલવાસ ખાતે યોજાયો ૭૪મો સ્વતંત્રતા પર્વ

સમગ્ર દેશમા જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે તયારે આજે અમદાવાદના ભૂદરપુરા વિસ્તારના ભીલવાસમા નવગામ ભીલ સમાજ સેવા ટ્રસ્ટ…

આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ગુજરાત સરકારનુ 14 હજાર કરોડનું પેકેજ જાહેર, વીજદરથી લઈને ટેક્સ સુધી અપાઈ મોટી છુટછાટ : જુઓ સંપુર્ણ પેકેજ વિશેની માહીતી

હસમુખ અઢિયાની એક્સપર્ટ કમીટિએ આપેલી માહિતી અને કેબિનેટ મંત્રીની બેઠતો બાદ સીએમ રૂપાણીએ મોટું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે. રેસિડન્સ…

AMC એ બહાર પાડી કન્ટેઇનમેન્ટ ઝોનની યાદી, હવે માત્ર આ વિસ્તારોમાં જ ખુલશે દુકાનો

અમદાવાદના કોવિડ ઈન્ચાર્જ ડો.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો અને…