Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 20

Tag: Ahmedabad

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્રારા યોજાયો જગત જનની માઁ ઉમિયા ધામનો દિવ્ય પ્રથમ પાટોત્સવ

અમદાવાદના જાસપુર નજીક આવેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા જગત જનની માઁ ઉમિયા ધામનો દિવ્ય પ્રથમ પાટોત્સવ સમારોહ ઉજવવામા આવ્યો હતો,…

શ્રી ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે ઝાંણુ ગામના આઇ શ્રી ખોડિયાર માતાજીના દિવ્ય દર્શન

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ઝાંણુ ગામમા આઇ શ્રી ખોડિયાર માતાજીનુ ખુબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, કહેવાય છે…

અમદાવાદના મણિનગર પૂર્વ વિસ્તારમા ઉજવાયો ગોરના કુવાવાળી શ્રી ચેહર માતાજીનો ૩૨મો પ્રાગટ્યોત્સવ

અમદાવાદના મણિનગર પૂર્વમા શ્રી ચેહર માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, જેમને ગોરના કુવાવાળી ચેહરમા તરીકે ઓળખવામા આવે છે, મંદિરમા માતાજી…

અમદાવાદના હરદાસનગરમા આવેલા મઢુલી સેવા ટ્રસ્ટ દ્રારા ૧૦મો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

અમદાવાદના બાપુનગર વિસ્તારમા હરદાસનગર ખાતે સુંદર શ્રી બાપા સીતારામની મઢુલી આવેલી છે, જયાં બાપા ખુબ સુંદર અને દિવ્ય પ્રતિમામા બિરાજમાન…

વાંચ ગામે નવનિર્માણ થવા જઇ રહેલ શ્રી મેલડી માતાજીના મંદિરે યોજાયો ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ

અમદાવાદ જિલ્લાના તાલુકાના વાંચ ગામ ના રાવળવાસ ખાતે શ્રી મેલડી માતાજીનું સુંદર મંદિર નિર્માણ કરવા જઇ રહ્યું છે, જે ખૂબ…

આવો રવિવારના શુભ દિવસે કરીએ મોરૈયા ગામના શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજીના દિવ્ય દર્શન

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામ માં શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજીનું સુંદર મંદીર આવેલુ છે, જયાં શ્રી મેલડી માતાજી ખુબ…

સાબરમતીના શ્રી હરસિદ્ધિ મંદિરે શાકંભરી પૂનમ નિમિત્તે માતાજીને લીલા શાકભાજીનો શણગાર કરાયો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં હરસિધ્ધિ એપાર્ટમેન્ટ ખાતે હરસિધ્ધિ માતાજી નુ ઐતિહાસિક અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં જગતજનની શ્રી હરસિધ્ધિ માતાજી…

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા અમદાવાદ મહાનગર દ્વારા આવનાર ચૂંટણી ના ઉપક્રમે અગત્યની બેઠક યોજાયી

આજે અમદાવાદ ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા અમદાવાદ મહાનગર દ્વારા આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ના ઉપક્રમે કન્વીનર તથા સહ…

પવિત્ર ધનુર્માસ નિમિત્તે જીવાપુરાના રમણધામ દ્રારા મુંગા પશુ પક્ષીઓને ભોજનની સેવાનુ આયોજન કરાયુ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે ખુબ જ સુંદર શ્રી શિવ ગોરક્ષનાથજીની જગ્યા એટ્લે દેવભુમી રમણધામ સેવા સંસ્થાન નિર્માણ…