અમદાવાદના જાસપુર નજીક આવેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા જગત જનની માઁ ઉમિયા ધામનો દિવ્ય પ્રથમ પાટોત્સવ સમારોહ ઉજવવામા આવ્યો હતો, જેના ભાગરૂપે સમસ્ત દિવસ દરમ્યાન મહાયજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ હતુ, સવારે માતાજીની પાલખી યાત્રા બાદ બપોરે ધર્મસભા યોજાઈ હતી, સાંજના યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભવ્ય મહાઆરતીનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સંસ્થાના આગેવાનો સહિત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ હાજર રહ્યાં હતા.


વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર. પી. પટેલના જણાવ્યા અનુસાર જાસપુર ખાતે વિશ્વનુ સૌથી ઊંચું માઁ ઉમિયાનુ મંદીર નિર્માણ નજીકના સમયમા નિર્માણ પામશે, જેમા ધાર્મિકની સાથોસાથ સામાજિક, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી તમામ પ્રવૃતિઓ કરવામા આવશે.


જુઓ સંપુર્ણ એપિસોડ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, અમદાવાદ, જાસપુર, પાટોત્સવ,વિશ્વ ઉમિયા ધામ, જગત જનની શ્રી ઉમિયા માતાજી, પ્રથમ પાટોત્સવ ૨૦૨૧, ૨૮.૦૨.૨૦૨૧, vishv umiya Foundation Ahmedabad, Ahmedabad, Jaspur, patotsav, OnlineGujaratNews, reporter kaushik,

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed