Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 16

Tag: Ahmedabad

અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમા શ્રી નિકુલસિંહ તોમર, યુવા એકતા સમિતિ દ્વારા યોજાઈ ભવ્ય શ્રીમદ ભાગવત કથા

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમા યુવા એકતા સમિતી તથા કુબેરનગર વોર્ડના કાઉન્સિલર શ્રી નિકુલસિંહ તોમર દ્વારા ભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહનુ આયોજન કરવામા…

ધોળકા : અરણેજ ખાતે મહા વદ છઠના રોજ યોજાઈ શ્રી મેરુ માનતુંગ ભવ્યધામની દ્વિતીય વાર્ષિક સાલગીરી

અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થ આવેલુ છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી…

દસક્રોઈ : ભુવાલડી ગામે યોજાયો ઠાકોર સમાજનો ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભુવાલડી ગામ ખાતે ઠાકોર વિકાસ મંડળ – દસકોઈ દ્વારા ભવ્યાતિભવ્ય નવમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું…

કડી : મેડા આદરજ ગામ ખાતે યોજાયો શ્રી નરેન્દ્રભાઈ પટેલ ની દિવ્ય પ્રેરણાથી સમસ્ત ગ્રામજનોના સહકારથી ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ મંદિર ના દિવ્ય સાનિધ્યમાં દાતાશ્રી નરેન્દ્રભાઈ પટેલ ની સુંદર…

અમદાવાદ : ગાયત્રી શક્તિ પીઠ, રાણીપ દ્વારા ૧૨મા સમૂહ લગ્નોત્સવનુ ભવ્ય આયોજન || દાતાશ્રી બાબુભાઇ કચરાભાઇ પટેલ (જય સોમનાથ પરિવાર – ખોરજ)

અમદાવાદના રાણિપ વિસ્તારમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે આગામી ૨૦.૦૨.૨૦૨૨ ના રોજ ભવ્યાતિભવ્ય ૧૨મા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામા આવ્યુ છે,…

અમદાવાદ : ઓગણજ ખાતે આવેલા પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ સંચાલિત વિશ્વકર્મા સંકુલ ખાતે યોજાયો શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ૨૦૨૨

વિશ્વકર્મા જયંતીની ઉજવણી સમગ્ર વિશ્વમા ચાલી રહી છે, ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના ઓગણજ વિસ્તારમા જ્યાં અહીંયા પાટણવાડા ગજ્જર સુથાર…

દસક્રોઈ : બાકરોલ બુજરંગ ના શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરે યોજાયો સાતમો દિવ્ય પાટોત્સવ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના બાકરોલ બુજરંગ ગામ ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

અમદાવાદ : મણીનગરના ગોરના કુવાની ચેહર માતાજીના મંદિર ખાતે વસંત પંચમીના રોજ યોજાયો માતાજીનો ૩૩મો પ્રાગટય મહોત્સવ ૦૫.૦૨.૨૦૨૨

અમદાવાદના મણીનગર પૂર્વ વિસ્તારમા શ્રી ગોરના કુવાવાળી ચેહર માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, મંદિર દ્વારા અનેકવિધ…

સાણંદ : ચાંગોદર ના શ્રી ચેહર ભવાની માતાજી મંદિર ખાતે વસંતપંચમીના શુભ દિવસે યોજાયો ભવ્ય અન્નકૂટ મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે બાવળા સરખેજ હાઇવે ઉપર શ્રી ચેહર ભવાની માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…

અમદાવાદ : જમાલપુર વિસ્તારમા યોજાયો કોરોના કાળ અંતર્ગત છીપા સમાજનો અનોખો સમુહ લગન

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આ કોરોના કાળ અંતર્ગત છીપા સમાજનો અનોખો સમુહ નિકાહ યોજાયો હતો, જેમા કુલ 24 દુલ્હા દુલ્હનના સમુહ…