Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Uncategorized - online gujarat news - Page 16

Category: Uncategorized

અમદાવાદ : બાપુનગર ખાતે આવેલા શ્રી તરકુલ્હી માતાજી મંદિર દ્વારા યોજાઇ નવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

અમદાવાદના બાપુનગરમાં આવેલી જનરલ હોસ્પિટલ સામે આવેલી સોનારીયાની ચાલી મા શ્રી તરકુલ્હી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં…

અમદાવાદ : ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સમર્પણ ટાવર ખાતે યોજાયો ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2023

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સમર્પણ ટાવર ખાતે અનેક રીતે ધાર્મિક ઉત્સવો તથા તહેવારો અને સામાજિક પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં…

માણસા : ઈશ્વરપુરા ગામ ખાતે શ્રી અંબિકા માઈ મંડળ દ્વારા યોજાયો ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2023

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈશ્વરપુરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજી, શ્રી અર્બુદા માતાજી તથા શ્રી અંબિકા માતાજીનું ખૂબ જ સુંદર…

વિજાપુર : ફતેહપુરા (પિલવાઈ) ગામના શ્રી જગદંબા માઈ મંડળ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ ૨૦૨૩

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફતેહપુરા શ્રી જોગણિયો માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરના શ્રી જગદંબા માઈ મંડળ દ્વારા…

કલોલ : કેશવબાગ પાર્ટી પ્લોટ ખાતે કેસરિયો ગ્રુપ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય કેસરિયા ગરબા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩

કલોલ શહેરના પલસાણા રોડ ઉપર આવેલા કેશવબાગ પાર્ટી પ્લોટ ખાતે કેસરિયો ગ્રુપ દ્વારા આ વખતે પ્રથમ વખત ભવ્ય કેસરિયા ગરબા…

કલોલ : સ્માર્ટ વિલેજ રામનગર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ ૨૦૨૩

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સ્માર્ટ વિલેજ રામનગર ખાતે દર વર્ષે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે, તે જ રીતે…

મહેસાણા : દવાડા ગામના ઐતિહાસિક શ્રી સંગ્રામસિંહ દાદાભાના દિવ્ય મંદિરે યોજાયો આસો સુદ પાંચમનો ભવ્ય મહોત્સવ

મહેસાણા જિલ્લાના દવાડા ગામ ખાતે ક્ષત્રિય વીર શ્રી સંગ્રામસિંહ દાદાભાનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી…

અમદાવાદ : નારણપુરામા તપોવન ખાતે આવેલ શ્રી પ્રેમસુરીશ્વરજી સંસ્કૃત પાઠશાળાના ૩૦ વર્ષ તથા તપોવન e પાઠશાળાના દશાબ્દિ વર્ષ થતા ઉજવણીના ભાગરૂપે યોજાયો વંદે શ્રુતજ્ઞાનમ કાર્યક્રમ

અમદાવાદના નારણપુરા વિસ્તારમા શ્રી આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘ નારણપુરા દ્વારા શ્રી જીતરક્ષિત સુરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રામા શેઠશ્રી કાંતિલાલ…

સિધ્ધપુર : બિલિયા ઘામ ખાતે બિરાજમાન ઐતિહાસિક શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે યોજાયો ભવ્ય રજત શતાબ્દી મહોત્સવ

મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ધામ ખાતે ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં શ્રી સ્વામિનારાયણ…

કલોલ : મોખાસણ ગામના સુથારવાસમાં આવેલા ઐતિહાસિક શ્રી નારશંગા વીર મહારાજ મંદિર ખાતે યોજાયો ૧૮મો સમુહ નવચંડી મહાયજ્ઞ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામ ખાતે સુથારવાસમાં ઐતિહાસિક શ્રી નારશંગાવીર મહારાજનું સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક…