અમદાવાદ : બાપુનગરના મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય તૃતીય સમુહ લગ્નોત્સવ ૩૦.૧૨.૨૦૨૧
આજરોજ અમદાવાદના બાપુનગર વિસ્તારમા મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસુચિત જાતીનો ભવ્યાતિભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ…
આજરોજ અમદાવાદના બાપુનગર વિસ્તારમા મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસુચિત જાતીનો ભવ્યાતિભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ…
ગાંધીનગર નજીકના આલમપુર ખાતે ગાંધીનગર જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સુપ્રસીદ્ધ લોક સાહિત્યકાર…
તાલુકા જીલ્લા મહેસાણાના ગોજારીયા માં આવેલ લીમ્બચ વાડી ખાતે ઘુમાસણ ગામના હાલ મુંબઈ નિવાસી સમાજ શ્રેષ્ઠી અમરદાતા એવા દિવંગત શ્રી…
અમદાવાદના નરોડા વિસ્તારમા આવેલ જાંગીડ બ્રાહ્મણ સમાજ વાડી ખાતે અખિલ ભારતીય બ્રાહ્મણ જાંગીડ મહાસભાની આગામી ૦૨.૦૧.૨૦૨૨ના રોજ યોજાનાર ચૂંટણીના ઉમેદવાર…
આજરોજ કલોલ નજીક શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા સાતમા સમુહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ૪૧…
મહેસાણા જિલ્લાના બલોલ ગામ ખાતે શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું…
આજ રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા NRI જીવનસાથી પસંદગી મેળો 2021 નું આયોજન કરવામાં આવ્યું…
અમદાવાદના નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમજ રત્નો…
આજરોજ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 9 ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમા…
આજરોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા જીવનસાથી પસંદગી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે…