Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Social News - online gujarat news - Page 17

Category: Social News

અમદાવાદ : બાપુનગરના મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય તૃતીય સમુહ લગ્નોત્સવ ૩૦.૧૨.૨૦૨૧

આજરોજ અમદાવાદના બાપુનગર વિસ્તારમા મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસુચિત જાતીનો ભવ્યાતિભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ…

ગાંધીનગર : ગાંધીનગર શહેર તથા જીલ્લાના રાજપૂત સમાજ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ ૨૮.૧૨.૨૦૨૧

ગાંધીનગર નજીકના આલમપુર ખાતે ગાંધીનગર જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સુપ્રસીદ્ધ લોક સાહિત્યકાર…

મહેસાણા : ગોજારીયામા આવેલ લીંબચ માં મંદિર ખાતે ઘુમાસણ ગામના સમાજ શ્રેષ્ઠી અમરદાતાશ્રી દિવંગત શ્રી હીરાલાલ ગિરધરલાલ નાયીની પ્રાર્થનાસભા યોજાઈ

તાલુકા જીલ્લા મહેસાણાના ગોજારીયા માં આવેલ લીમ્બચ વાડી ખાતે ઘુમાસણ ગામના હાલ મુંબઈ નિવાસી સમાજ શ્રેષ્ઠી અમરદાતા એવા દિવંગત શ્રી…

અમદાવાદ : નરોડામા અખિલ ભારતીય બ્રાહ્મણ જાંગીડ મહાસભાની આગામી યોજાનાર ચૂંટણીના ઉમેદવાર શ્રી સત્યનારાયણ શર્માજીનુ ભવ્ય સ્વાગત કરાયુ

અમદાવાદના નરોડા વિસ્તારમા આવેલ જાંગીડ બ્રાહ્મણ સમાજ વાડી ખાતે અખિલ ભારતીય બ્રાહ્મણ જાંગીડ મહાસભાની આગામી ૦૨.૦૧.૨૦૨૨ના રોજ યોજાનાર ચૂંટણીના ઉમેદવાર…

કલોલ : શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા યોજાયો સાતમો સમુહ યજ્ઞોપવિત તથા સ્નેહ મિલન સમારંભ 2021

આજરોજ કલોલ નજીક શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ દ્વારા સાતમા સમુહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ૪૧…

મહેસાણા : બલોલ ગામ ખાતે યોજાયો શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારંભ તથા સમૂહ લગ્નના લાભાર્થે ભવ્ય લોક ડાયરો

મહેસાણા જિલ્લાના બલોલ ગામ ખાતે શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું…

અમદાવાદ : સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા યોજાયો NRI જીવનસાથી પસંદગી મેળો 2021

આજ રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા NRI જીવનસાથી પસંદગી મેળો 2021 નું આયોજન કરવામાં આવ્યું…

અમદાવાદ : ભુદરપુરા વિસ્તારમાં યોજાયો નવગામ ભીલ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ

અમદાવાદના નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમજ રત્નો…

સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

આજરોજ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 9 ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમા…

અમદાવાદ : ઓઢવમા યોજાયો સમસ્ત વાળંદ સમાજનો ભવ્ય જીવનસાથી પસંદગી મેળો

આજરોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા જીવનસાથી પસંદગી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે…