તાલુકા જીલ્લા મહેસાણાના ગોજારીયા માં આવેલ લીમ્બચ વાડી ખાતે ઘુમાસણ ગામના હાલ મુંબઈ નિવાસી સમાજ શ્રેષ્ઠી અમરદાતા એવા દિવંગત શ્રી હીરાલાલ ગીરધરલાલ નાયીની શ્રદ્ધાંજલિ તથા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા મોટી સંખ્યામા જ્ઞાતિબંધુઓ તથા સામાજીક અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી ચંદુભાઈ નાયી તથા પરિવારજનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Sv. Hiralal Giradharlal Nayee Ghumasan Mumbai Prarthnasabha Held in Gojariya 26.12.2021
Hiralal nayee Ghumasan, Ghunasan, Nani Chhasath Nayee Samaj, Sv. Hiralal Giradharlal Nayee, Mumbai, Prarthna Sabha, Gojariya