અમદાવાદના નરોડા વિસ્તારમા આવેલ જાંગીડ બ્રાહ્મણ સમાજ વાડી ખાતે અખિલ ભારતીય બ્રાહ્મણ જાંગીડ મહાસભાની આગામી ૦૨.૦૧.૨૦૨૨ના રોજ યોજાનાર ચૂંટણીના ઉમેદવાર શ્રી સત્યનારાયણ શર્માજીનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ, જેમા અમદાવાદમા રહેતા સમાજના ભાઈઓ બહેનો દ્વારા હાજર રહીને શ્રી શર્માજી તથા પધારેલ મહેમાનોનો સન્માન સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત અમદાવાદ ખાતે રહેતા શ્રી ઓમપ્રકાશ શર્મા તથા ચૂંટણીનો મેનિફેસ્ટો શ્રી સત્યનારાયણ શર્મા દ્વારા આપવામા આવ્યો હતો.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Ahmedabad, Naroda, Jangid Brahman Vadi Naroda, Akhil Bhartiya Brahman Jangid Mahasabha, Election, Satyanarayan Sharma in Ahmedabad,