ગાંધીનગર નજીકના આલમપુર ખાતે ગાંધીનગર જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સુપ્રસીદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી દ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી, અને ત્યારબાદ પધારેલ મહેમાનશ્રીઓ તથા ચૂંટાયેલ સરપંચોના સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહીત મોટી સંખ્યામા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી પ્રમુખશ્રી ડૉ શંકરસિંહ રાણા તથા મહામંત્રી શ્રી પ્રદીપસિંહ બીહોલા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

રાજભા ગઢવી, ગાંધીનગર રાજપૂત સમાજ આયોજીત ભવ્ય ડાયરો

Gandhinagar Jilla Rajput Samaj Arranged Bhavya Snehmilan Samaroh 28.12.2021
Gandhinagar Jilla Rajput Samaj, Gandhinagar, Alampur, Bhavya Snehmilan Samaroh, 28.12.2021, Rajbha Gadhvi, Lok Dayro, Dr. Shankarsinh Rana, Gandhinagar Rajput Samaj,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed