Author: admin

વિજાપુર : સાંકાપુરા ખાતે સર્વપ્રથમ વાર શ્રી ડાયાભાઈ પટેલ પરિવાર દ્વારા સાળંગપુર ધામના મહંતશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના પાવન મુખે શ્રી હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય આયોજન

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સાંકાપુરા ગામ ખાતે શ્રી ડાયાભાઈ પટેલ પરિવારની દિવ્ય પ્રેરણાથી સાળંગપુર ધામના મહંતશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી સપ્ત…

કલોલ : નારદીપુર ગામમા આવેલ લાલદા વાસના ભામાશા શ્રી કમલેશભાઈ રસિકભાઈ પટેલ પરિવાર દ્વારા થતી અવિરત સેવાઓ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે લાલદાવાસ ના ભામાશા શ્રી કમલેશભાઈ રસિકભાઈ પટેલ પરિવાર દ્વારા તેમના પિતાશ્રી રસિકભાઈ જોઈતારામ…

પાટડી : ધામાના ઐતિહાસિક શ્રી શક્તિ મંદિર ખાતે યોજાયો માતાજીનો અંતર ધ્યાન દિવસ ૨૦૨૪

કાર્યક્રમની સપૂર્ણ વિગત પ્રમુખશ્રી ડૉ. રુદ્રસિંહ ઝાલા, શ્રી ઉદયસિંહ ઝાલા તથા શ્રી વિષુભા ઝાલા દ્વારા આપવામાં આવી હતી. જુઓ સંપૂર્ણ…

કલોલ : નારદીપુર ગામના નવનિર્માણ પામી રહેલ શ્રી રામજી મંદિરનો આગામી ડિસેમ્બરમા યોજાશે દિવ્ય ભવ્ય અને અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે નવનિર્માણ પામી રહેલ શ્રી રામજી મંદિરના દિવ્ય, ભવ્ય અને અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા…

ગાંધીનગર : રાંધેજા ગામ ખાતે આવેલા શ્રી સેંધણી માતાજીના મંદિરે સમસ્ત કલસાજી પરિવાર દ્વારા યોજાયો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે ઐતિહાસિક સેંધણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં સમસ્ત કલસાજી પરિવારની દિવ્ય…

દસ્ક્રોઇ : જગતપુર ગામના રાવત વાસ ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજી મંદિરે સમસ્ત રાવત પરિવાર દ્વારા યોજાયો પારંપરિક રમેલ મહોત્સવ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના જગતપુર ગામ ખાતે રાવતવાસમાં શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવીધ…

બેચરાજી : ડેડાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક શ્રી રાધાકૃષ્ણ ભગવાનના દિવ્ય મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામ ખાતે ઐતિહાસિક 125 વર્ષ પુરાણું શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

બેચરાજી : સમલાયાપુરા ગામ ખાતે યોજાયો શ્રી જોગમાયા માતાજીનો ભવ્ય રજત જયંતિ મહોત્સવ 2024

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સમલાયાપુરા ગામ ખાતે શ્રી જોગમાયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક…

અમદાવાદ : ઓગણજ ગામ ખાતે સોળ ગામ રાવળ યોગી સમાજ વિકાસ મંડળ દ્વારા યોજાયો આઠમો ભવ્ય સમુહ લગ્ન મહોત્સવ ૨૦૨૪

અમદાવાદ નજીકના ઓગણજ ગામ ખાતે સોળ ગામ રાવળ યોગી સમાજના ભવ્ય આઠમાં સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં…