અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ દ્વારકા ખાતે ધ્વજારોણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમા 300થી વધારે રબારી સમાજના ભાઈઓ ગઈકાલે દ્વારકા જવાના રવાના થયા હતા, ત્યારબાદ આજરોજ દ્વારકા ખાતે પરમ પૂજ્ય વાળીનાથ અખાડા તરભના મહંત શ્રી જયરામગીરી બાપુ દ્વારા ધ્વજાજીના પૂજન અર્ચન તથા ભવ્ય શોભાયાત્રા અને દ્વારકાધીશ નિજ મંદિર પર ધ્વજા આરોહણ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સેંકડોની સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી રવીભાઈ દેસાઈ નેદ્રા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Amdavad Rabari Samaj Sevak Samiti Arranged Dhwaja Aarohan Program at Dwarka 14.07.2023
Amdavad Rabari Samaj Sevak Samiti, Dhwaja Aarohan, Dwarka, 14.07.2023, Ahmedabad,