વડનગર તાલુકાના સબલપુર ગામ ખાતે શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેના દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 30 ઓક્ટોબર થી શરૂઆત થઈને 1 નવેમ્બર 2022 સુધી યોજાયો હતો, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, અને આજે અંતિમ દિવસે માતાજીની દિવ્યમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂર્ણાહુતિ નું સુંદર આયોજન થયું હતુ, જેમાં સમગ્ર પંથકના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના સરપંચ શ્રી વિપુલભાઈ પટેલ સહિત અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sidhdheshwari Mataji Mandir Sabalpur Pran Pratishtha Mahotsav 2022


Shree Sidhdheshwari Mataji Mandir, Sabalpur, Vadnagar, Pran Pratishtha Mahotsav, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed