Month: March 2022

સાણંદ : વિરોચનનગર ખાતે આવેલા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાઈ ભવ્ય સંતવાણી

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગરમા શ્રી રાજુભાઈની વાડી ખાતે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ શ્રોત્રિય શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીનુ ખૂબ જ સુંદર…

બેચરાજી : શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી ખાતે ધર્મશાળાનુ ભૂમી પૂજન કરાયુ

આજરોજ મહેસાણા જિલ્લાના બેચરાજી ધામ ખાતે શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમાજની સુંદર ધર્મશાળા બને એ હેતુથી…

સાણંદ : વાઘજીપુરા ગામ ખાતે ગામના શ્રી અલ્પેશસિંહ વાઘેલા દ્રારા ગુનમા ગામના ઇન્ટરનેશનલ મેલડી માતાજીના સેવક શ્રી બટુકસિંહ બારોટનુ સોનાની પાઘડી સન્માન કરાયુ

આજરોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વાઘજીપુરા ગામ ખાતે ગામના શ્રી અલ્પેશસિંહ વાઘેલાની હાર્દિક મનોકામના પૂર્ણ થતા ગુનમા ગામના શ્રી ઇન્ટરનેશનલ…

માણસા : મોટા રાવળવાસ ખાતે શ્રી મનોજભાઈ રાવળ દ્વારા યોજાયો શ્રી જોગણી માતાજીનો ભવ્યાતિભવ્ય ફૂલોનો ગરબા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં આવેલા મોટા રાવળવાસ ખાતે શ્રી મનોજભાઈ રાવળ દ્વારા શ્રી જોગણી માતાજીના ફૂલોના ભવ્યાતિભવ્ય ગરબા મહોત્સવનું આયોજન…

ગાંધીનગર : પોર ગામ ખાતે ધુળેટી પર્વ નિમિત્તે યોજાયો પરંપરાગત જેર મહોત્સવ

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પોર ગામમાં ધુળેટી પર્વની એક અનોખી અને પરંપરાગત ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, જેમાં આશરે ૫૦૦ વર્ષથી…

ગાંધીનગર : ટી પી ૦૬ કુડાસણ ખાતે ન્યુ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામુહિક વૈદિક હોલિકા દહન કાર્યક્રમનુ આયોજન

ગાંધીનગર શહેરના કુડાસણના ટી પી 6 વિસ્તાર ખાતે ન્યુ ગાંધીનગર વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક વૈદિક હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો…

ડાકોર : રઘુવીર ધામ ખાતે શ્રી રામજી ભગત યુવક મંડળ કોલાદ નેહડા દ્વારા ભવ્યાતિભવ્ય ડાકોર પદયાત્રિકો માટે સેવા કેન્દ્રનુ આયોજન

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમા શ્રી રઘુવીર ગામ રબારી સમાજ ની જગ્યા આવેલ છે, જ્યાં એક ધાર્મિક ઉત્સવોની…

સુરેન્દ્રનગર : પાટડી શહેરની અંબિકાનગર સોસાયટી ખાતે ગૌકથા આયોજક સમિતિ દ્વારા દિવ્ય શ્રી ગૌકૃપા કથા પારાયણનુ આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં અંબિકાનગર સોસાયટી ખાતે ગૌકથા આયોજન સમિતિ, પાટડી દ્વારા દિવ્ય ગૌકથા પારાયણ નું આયોજન કરવામા આવ્યુ છે,…

મહેમદાવાદ : વાઘાવત ગામ ખાતે યોજાયેલી શ્રીમદ્દ ભાગવત કથાના અંતિમ દિવસે યોજાઇ ભવ્ય શોભાયાત્રા

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઘાવત ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ…

You missed