ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે જ્યાં શ્રી રામદેવપીર મહારાજ તથા મેલડી માતાજી અને ચામુંડા માતાજી ખુબ જ દિવ્ય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા દર મહા સુદ ચૌદશના દિવસે પ્રતિષ્ઠા તિથિ પ્રમાણે ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે મહાયજ્ઞ તથા રાત્રિના પાઠ તથા લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, મંદિર દ્વારા દર સુદ બીજના દિવસે પણ અલગ અલગ કાર્યક્રમો તથા ભજન સંતવાણીનુ આયોજન રાખવામાં આવે છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિર તરફથી શ્રી વાઘજીભાઈ ભરવાડ તથા શ્રી રેવાભાઈ ભરવાડ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ


શ્રી રામદેવપીર મંદિર ચકલાસી દ્વારા આયોજિત દ્વિતીય પાટોત્સવ ૨૬.૦૨.૨૦૨૧


Shree Ramdevpir Mandir Chaklasi Arranged 2nd Patotsav 26.02.2021


શ્રી રામદેવપીર મંદિર ચકલાસી, ચકલાસી, ખેડા, નડિયાદ, દ્વિતીય પાટોત્સવ, ૨૬.૦૨.૨૦૨૧, Shree Ramdevpir Mandir Chaklasi, Chaklasi, Kheda, Nadiad, 2nd Patotsav, 26.02.2021, online gujarat news, reporter kaushik

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed