Tag: Nadiad

સોજીત્રા : વિરોલ ખાતે પ્રથમ વાર જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, ખડાણા દ્વારા યોજાયો ક્ષત્રિય સમાજનો ૩૭મો સમૂહ લગ્નોત્સવ ૧૮.૦૪.૨૦૨૪

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના વિરોલ ગામ ખાતે જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ખડાણા દ્વારા પ્રથમવાર સમસ્ત ક્ષત્રિય સમાજના ભવ્ય ૩૭માં સમૂહ લગ્ન…

નડિયાદ : દેગામ પ્રથમ વાર ખાતે જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, ખડાણા દ્વારા યોજાયો ૩૬મો ક્ષત્રિય સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ૧૬.૦૪.૨૦૨૪

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના દેગામ ખાતે જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દિવસ પ્રથમવાર સમસ્ત ક્ષત્રિય સમાજના ભવ્ય ૩૬માં સમૂહ લગ્ન મહોત્સવનુ આજરોજ…

નડિયાદ : રણછોડપુરા (કણજરી) ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાનના નવીન મંદિર નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના રણછોડપુરા કણજરી ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય…

નડિયાદ : અડખોલ ખાતે કૈવલનગર રામનગર ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય દ્વિતીય સમૂહ લગ્નોત્સવ

નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત ઓનલાઇન ગુજરાત ન્યુઝ માં હું છું રિપોર્ટર કૌશિક, લગ્ન સિઝન પૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે,…

નડિયાદ : દાવડા ગામ ના શ્રી વીર ભાથીજી મહારાજના મંદિરે યોજાયો ભવ્યાતિભવ્ય 24 મો દિવ્ય પાટોત્સવ

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના દાવડા ગામમા શ્રી વીર ભાથીજી મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, જ્યાં શ્રી…

નડિયાદ તાલુકાના ચકલાસીના શ્રી રામદેવપીર મંદિર ખાતે યોજાયો દિવ્ય બીજો પાટોત્સવ

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે જ્યાં શ્રી…