અમદાવાદમા જય જલિયાણ સત્સંગ મંડળ વેજલપુર દ્રારા યોજાયો ૧૧મો ભવ્ય સ્નેહ મિલન સમારોહ.

અમદાવાદના વેજલપુર વિસ્તારમા આવેલા જય જલિયાણ સત્સંગ મંડળ દ્વારા ૧૧ માં ભવ્ય સ્નેહમિલન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું, જે તારીખ ૨૮ તથા ૨૯.૧૨.૨૦૧૯ એમ બે દિવસ ઉજવાયો હતો, જેમા પ્રથમ દિવસે સુંદરકાંડ તથા દ્રિતીય દિવસના સવારે શોભાયાત્રા, બપોરે બ્લડ ડોનેશન કેમ્પ તથા સાંજે ભવ્ય લોક ડાયરોનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સંતો મહંતોના આશીર્વચન બાદ ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી હકાભાઈ ગઢવીની ટીમ દ્વારા ભવ્ય ડાયરાની રમઝટ બોલાવાઇ હતી, જેમા હજારો લોકો જોડાયા હતા.

કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત સંસ્થાના શ્રી વિપુલભાઈ ગોવાણી દ્વારા આપવામા આવી હતી.

જૂઓ સંપૂર્ણ વિડિઓ.

જય જલિયાણ સત્સંગ મંડળ, વેજલપુર, અમદાવાદ દ્વારા આયોજિત
૧૧મો સ્નેહમિલન સમારંભ ૨૦૧૯

Jay Jaliyan Satsang Mandal Vejalpur Ahmedabad Arranged 11th Sneh Milan Samarambh 29.12.2019

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed