અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શ્રી રામઅવતાર શાહ પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા તારીખ 25 થી 31 ડિસેમ્બર એમ એક સપ્તાહ સુધી ચાલશે, જેમાં આજરોજ નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ભક્તો હર્ષોલ્લાસ સાથે ઝુમી ઉઠયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત પરિવારના શ્રી પ્રમોદભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી રામઅવતાર શાહ પરિવાર, અમદાવાદ દ્વારા આયોજીત
શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ૨૦૧૯

Shree Ramovtar Shah Parivar Ahmedabad Arranged Shreemad Bhagvad Katha Gyan Yagn 2019

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed