અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રાજ્પુર ગામમા શ્રી રૂણ મુક્તેશ્વર મહાદેવજીનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ સુંદર છે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે. તાજેતરમાં જ સમસ્ત ગ્રામજનો દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભવ્ય ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 6, 7 અને 8 ડિસેમ્બરના રોજ યોજાયો હતો, જેમાં મંદિરના પ્રાંગણમાં ભવ્ય મહારુદ્ર યજ્ઞ, તથા શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મહોત્સવ ખૂબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.

ગામ મા ચતુર્ભુજ મંદીર પણ આવેલુ છે, જેનાં વિશેની વિગત પણ શ્રી જયંતીભાઈ પટેલ દ્રારા આપવામા આવી હતી.

જુઓ સંપુર્ણ માહીતી સાથેનો એપિસોડ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

Runmukteshwar Mahadev Rajpur, Rajpur, Ahmedabad, Dholka, Pran pratishtha Mahotsav, 2019,

Online Gujarat newsરણમુકતેશ્વર મહાદેવ રાજપુર, ધોળકા, અમદાવાદ, રાજપુર, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed