શ્રી અનુપ મંડળ, ઝુંડાલ, અમદાવાદ દ્વારા આયોજિત
માગશર સુદ બીજ નિમિત્તે સત્સંગ સમારોહ અને મેળો ૨૮.૧૧.૨૦૧૯

Shree Anup Mandal Zundal Ahmedabad arranged Satsang Samarpan (Melo) on Magshar Sud Bij 28.11.2019

અમદાવાદના ઝુંડાલ વિસ્તાર માં શ્રી અનુપ સ્વામીજી નું સુંદર મંદિર આવેલુ છે,

મંદિર દ્વારા વાર્ષિક ઘણા બધા ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, પણ માગશર સુદ બીજનો મંદિરનો અનોખો મહિમા છે, એ દિવસે ભવ્ય સત્સંગ સમારોહ અને મેળાનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ માગશર સુદ બીજના નિમિત્તે ભવ્ય મેળાનો શુભારંભ થયો હતો, જેમાં સવારે ધ્વજારોહણ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

સમગ્ર કાર્યક્રમની માહિતી મંદિરના ટ્રસ્ટી શ્રી હજારીમલ પ્રજાપતિ તથા અધ્યક્ષ શ્રી હરજીભાઈ મોદી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed