Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Viramgam - online gujarat news

Tag: Viramgam

વિરમગામ : સચાણા ગામ ખાતે મહાશક્તિ શ્રી મેલડી માતાજીના ભવ્યાતિભવ્ય પુનઃ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામ ખાતે મહાશક્તિ શ્રી મેલડી માતાજીનુ ઐતિહાસિક સ્વયંભુ મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજીના…

વિરમગામ : જખવાડાના ઐતિહાસિક શ્રી નાગદેવતા મંદિર ખાતે યોજાયો નાગપાંચમ નિમિત્તે પારંપરિક ભવ્ય લોકમેળો 

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે શ્રી નાગદેવતા ભગવાનનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં નાગ પાંચમના રોજ ભવ્ય લોકમેળાનું…

વિરમગામ : કમીજલા ગામ ખાતે નવનિર્માણ પામેલ આઈ શ્રી મોગલ માતાજી તથા આઈ શ્રી સોનલ માતાજીના મંદિરનો દ્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય શોભાયાત્રા સાથે આજથી શુભારંભ

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમીજલા ગામ ખાતે કમીજલા વનથળ રોડ ઉપર કેશવપુરા પાટિયા ખાતે આઈ શ્રી મોગલ માતાજી તથા આઈ…

અમદાવાદ : વિરમગામમા આવેલા શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો ૧૦૬મો સમૈયા મહોત્સવ

વિરમગામ શહેરમાં શ્રી સિદ્ધનાથ મહાદેવનું અતિ પ્રાચીન અને અલૌકિક મંદિર આવેલું છે, જ્યાં દાદા ૧૦૬ વર્ષ થી બિરાજમાન છે, મંદિર…

વિરમગામ તાલુકાના ખુડદ ગામે દશામા મંદિર ખાતે યોજાયો શ્રી દશામાઁનો ૨૫મો પ્રાગટ્ય મહોત્સવ 13.08.2021

સમગ્ર ગુજરાતમાં જ્યારે દશામા ના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ખુડદ ગામ માં…

મણિપુરા ખાતે યોજાયો શ્રી સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મણીપુરા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાનનુ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ચાલી…