Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - online gujarat news - Page 5

Tag: online gujarat news

અમદાવાદ : ઓઢવમા યોજાયો સમસ્ત વાળંદ સમાજનો ભવ્ય જીવનસાથી પસંદગી મેળો

આજરોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા જીવનસાથી પસંદગી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે…

પવિત્ર ચૈત્ર માસમાં કરીએ પીંડારડા ખાતે બિરાજમાન શ્રી મેલડી સધી માતાજી ના દિવ્ય દર્શન

શક્તિ અને ભક્તિનુ પર્વ એટલે ચૈત્ર નવરાત્રી, સમગ્ર દેશ જ્યારે ચૈત્ર નવરાત્રી ઉજવાયી રહી છે ત્યારે આપણે આવ્યા છીયે ગાંધીનગર…

ગુજરાતમાં 3-4 દિવસનો કર્ફ્યૂ લગાવવા હાઈકોર્ટનો રૂપાણી સરકારને નિર્દેશ, રાજ્યમાં લોકડાઉનની જરૂર

રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યુ લાદવા અને વિક એન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.…

આવો દિવ્ય દર્શન કરીએ માંડલ તાલુકાના વિઠલાપુર ગોઢ ખાતે ૭૦૦ વર્ષથી બિરાજમાન શ્રી નાસ્તાનીયા હનુમાનજીના

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર ગોઢ ગામમાં શ્રી નાસ્તાનીયા હનુમાનજીનું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, કહેવાય છે…

વસો તાલુકાના મિત્રાલ ગામ ખાતે યોજાયો શ્રી ટાઇગર મેલડી માતાજીનો ૪થો દિવ્ય પાટોત્સવ

ખેડા જિલ્લાના વસો તાલુકાના મિત્રાલ ગામમા શ્રી મેલડી માતાજીનુ ખુબ જ સુંદર મંદીર આવેલુ છે, જે “ટાઇગર મેલડી” માતાજીના નામે…

અમદાવાદના સાબરમતી વિસ્તારથી શ્રી શ્યામ સુદામા પરિવાર દ્રારા યોજાઇ ૧૪મી ખાંટુશ્યામ પદયાત્રા

નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઇન ગુજરાત ન્યુઝ મા હું છું રીપોર્ટર કૌશિક, આજ રોજ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી શ્રી…

અંબોડના ઐતિહાસીક શ્રી મહાકાળી મંદિર (મીની પાવાગઢ) દ્વારા યોજાયો ૯મો દિવ્ય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામ મા ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણમાં જગત જનની મા મહાકાળીનુ ઐતિહાસિક અને ભવ્ય…

ધોળકાના નેસડા ખાતે આવેલા શ્રી બાપા સીતારામ મૂર્તિ મંદિર દ્વારા ૯મા પાટોત્સવનુ આયોજન કરાયુ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નેસડા ગામ ખાતે શ્રી બાપા સીતારામનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, જ્યાં બાપાસીતારામ…

સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તથા છોટે વિક્રમ ઠાકોરની ધૈર્યરાજસિંહના ઇન્જેક્શન માટે જાહેર જનતાને અપીલ

ધૈર્યરાજસિંહને 16 કરોડ નું ઇન્જેક્શન આપવા ખાતર સમગ્ર ગુજરાત માંથી લોકો ફાળો ઉઘરાવી રહ્યા છે, ત્યારે કલાકારો પણ આ ભગીરથ…

હિમતનગરના ઉમિયા માતાજી મંદિરે યોજાયો દિવ્ય પ્રથમ પાટોત્સવ

હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ ખાતે જગત જનની શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…