નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઇન ગુજરાત ન્યુઝ મા હું છું રીપોર્ટર કૌશિક, આજ રોજ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી શ્રી શ્યામ સુદામા પરિવાર, અમદાવાદ દ્વારા શ્રી ખાંટુશ્યામ ની 14મી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, આમ તો આ પદયાત્રા દર વર્ષે ખૂબ જ ભવ્યાતિભવ્ય રીતે સાબરમતી થી નીકળીને બાપુનગર શ્રી શ્યામ મંદિર પહોંચે છે, પણ આ વર્ષે કોરોના મહામારી ને કારણે સંપૂર્ણ કાર્યક્રમ સીમિત રાખવામાં આવ્યો હતો, જેમા સાબરમતી વિશ્વકર્મા મંદિર થી બાબાને નિશાન ચડાવીને પદયાત્રા સાબરમતી ટોરેન્ટ સર્કલ સુધી યોજાઇ હતી ત્યારબાદ લોકો પોતપોતાના વાહનો લઇને બાપુનગર શ્રી શ્યામ મંદિર પહોંચ્યા હતા, જેમાં કોરોના ના કારણે ખૂબ જ સીમિત સંખ્યામાં લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી શ્યામસુંદર શર્મા, શ્રી ટેકચંદ શમાઁ અને નરેશ જાગીડ઼ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી શ્યામ સુદામા પરિવાર, અમદાવાદ દ્રારા આયોજીત
શ્રી ખાંટુ શ્યામ ચૌદમી પદયાત્રા ૨૦૨૧

Shree Shyam Sudama Parivar Ahmedabad Arranged 14th Padyatra of Shree Khantu Shyam 21.03.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed