Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Murti Pran Pratishtha Mahotsav - online gujarat news - Page 6

Tag: Murti Pran Pratishtha Mahotsav

હિંમતનગર : વામોજ ગામ ખાતે યોજાયો શ્રી મહાકાળી તથા શ્રી ઉમિયા માતાજીનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વામોજ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનુ અતિ પૌરાણિક મંદિર આવેલું છે, સમય જતાં આ મંદિરનો જીર્ણોદ્ધાર…

માણસા : તખ્તેશ્વર રોડ ઉપર આવેલા શ્રી રામદેવ નકલંક ધામ મંદિર ખાતે ૨૧ મી વર્ષગાંઠ તથા શ્રી ખોડીદાસ બાપુની દિવ્ય પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં તખ્તેશ્વર રોડ પર પોલીસ સ્ટેશનની બાજુમા શ્રી રામદેવ નકલંક ધામ કરીને ખુબ જ સુંદર અને ભવ્ય…

તલોદ : જગતપુરા ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ, શ્રી રામદેવજી મહારાજ, શ્રી બહુચર માતાજી, શ્રી અંબાજી માતાજી સહિત ૧૧ દેવતાઓની ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો આજથી યજ્ઞશાળાની સાથે શુભારંભ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જગતપુરા ગામમા સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી કુલ ૧૧ દેવી-દેવતાઓના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દેવી-દેવતાઓની…

વિસનગર : સેવાલિયા ગામ ખાતે શ્રી હનુમાન દાદાની નવીન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો આજથી ભવ્ય શુભારંભ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સેવાલિયા ગામ ખાતે શ્રી હનુમાનજી દાદાનું અતિ પૌરાણિક અને સુંદર મંદીર આવેલુ છે, આ મંદિરમાં હનુમાનજી…

મહેસાણા : પઢારીયા ગામ ખાતે સૂર્યવંશી કુશવાહા ડાભીના કુળદેવી શ્રી સુલેઈ મેલડી માતાજીના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

તાલુકા-જિલ્લા મહેસાણાના પઢારીયા ગામ ખાતે સૂર્યવંશી કુશવાહા ડાભીના કુળદેવી શ્રી સુલેઇ મેલડી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ…

આણંદ : વલાસણ ગામ ખાતે નવનિર્માણ પામેલ દિવ્ય શ્રી મેલડી માતાજી મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ

તાલુકા જીલ્લા આણંદના વલાસણ ગામ ખાતે સુપ્રસિદ્ધ શ્રી મેલડી માતાજીનુ અતિ પૌરાણિક મંદિર આવેલુ છે, માતાજી અહીંયા વલાસણના કેરડાવાળી મેલડીના…

દહેગામ : નારણાવટ ગામ ખાતે શ્રી જોગણી માતાજીની ભવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નારણાવટ ગામ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, સમસ્ત ગ્રામજનો દ્વારા…

વિજાપુર : ટી બી રોડ પર નવનિર્માણ પામેલ SMVS શ્રી સ્વામિનારાયણ મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં ટી બી રોડ ઉપર ખૂબ જ સુંદર અને ભવ્ય SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર પરમ પૂજ્ય બાપજીની…